ચટ્ટાનોમાં ફસાઇ 9 લોકોની જિંદગી, ભારતીય સેનાએ બચાવ્યો જીવ

ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષકે એક સંયુક્ત અભિયાન ચલાવીને મુલ્કી તટ પાસે ચટ્ટાનો વચ્ચે ફસાયેલી એક બોટના ચાલક દળના તમામ નવ સભ્યોને સોમવારે સુરક્ષિત બાહર કાઢી લીધા.

ચટ્ટાનોમાં ફસાઇ 9 લોકોની જિંદગી, ભારતીય સેનાએ બચાવ્યો જીવ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 17, 2021 | 4:10 PM

Karnataka News : ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષકે એક સંયુક્ત અભિયાન ચલાવીને મુલ્કી તટ પાસે ચટ્ટાનો વચ્ચે ફસાયેલી એક બોટના ચાલક દળના તમામ નવ સભ્યોને સોમવારે સુરક્ષિત બાહર કાઢી લીધા. ભારતીય તટરક્ષકના ઉપ મહાનિરીક્ષક એસ.બી વેંકટેશે કહ્યુ કે કોરોમંડલના ચાલક દળના તમામ નવ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા અને તે સાથે આ મિશન પુરુ થયું.

આપને જણાવી દઇએ કે ભારતીય વાયુ સેના અને તટીય પોલીસે આ બચાવ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. દક્ષિણ કન્નડ ઉપાયુક્ત કે.વી. રાજેન્દ્રએ જણાવ્યુ કે હોડી પર સવાર ચાલક દળના પાંચ સભ્યોને ભારતીય તટરક્ષકે એક હોડી દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા. સાથે કોચ્ચીથી અહી પહોંચેલી ભારતીય નૌકાદળે  હેલીકોપ્ટરની મદદથી ચાર લોકોને બહાર કાઢયા.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ એક ટ્વીટ કરીને ભારતીય તટરક્ષક અને બચાવ અભિયાનમાં સામેલ અન્ય એન્જન્સીઓનો આભાર માન્યો. આપને જણાવી દઇએ કે એક દિવસ પહેલા જ ઉડુપી જિલ્લામાં કૌપ તટ પાસે એક હોડી ‘અલાયંસ’ ડૂબી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થઇ ગયા હતા અને ત્રણ લોકો ગુમ છે જ્યારે અન્ય ત્રણ સુરક્ષિત છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">