કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, અખિલેશ યાદવની હાજરીમાં સપામાંથી રાજ્યસભા માટે ભર્યું ઉમેદીવારી પત્ર

રાજ્યસભામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના (Samajvadi party)પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, અખિલેશ યાદવની હાજરીમાં સપામાંથી રાજ્યસભા માટે ભર્યું ઉમેદીવારી પત્ર
Kapil Sibal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 2:05 PM

કપિલ સિબ્બલે (Kapil Sibbal)ઉમેદવારી પત્ર ભરીને કહ્યું હતું કે મે અપક્ષ તરીકે રાજ્યસભા (Rajyasabha)માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. અને 16 મેના રોજ મે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કપિલ સિબ્બલે  સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનો (Akhilesh yadav)આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે મારું સમર્થન કર્યું તે માટે હું અખિલેશ યાદવને ધન્યવાદ પાઠવું છું. સાથે જ તેમણે આઝમ ખાનનો પણ આભાર માન્યો હતો.

સાથે જ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે બધા જ એક થાય અને એક મજબૂત વિપક્ષ તરીકે મોદી સરકારનો વિરોધ કરી શકે. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2024માં એવું વાતાવરણ બને કે મોદી સરકારની જે ખામી છે તેને જનતા સુધી પહોંચાડવામાં આવે. હું સમજું છું કે એક નિર્દળીય અવાજ ઉઠશે તો લોકોને એમ લાગશે કે તે વ્યક્તિ કોઈ પક્ષ સાથે જોડાયેલી નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે લખનૌમાં સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવની હાજરીમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે 16 મેના રોજ મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ એક થાય અને મજબૂત વિપક્ષ બનીને મોદી સરકારનો વિરોધ કરી શકે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સપા વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે.  રાજયસભા માટે પ્રથમ ઉમેદવારી સપા તરફથી કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું  હતું કે રાજ્યસભા માટે અન્ય બે લોકોના નામની જાહેરાત બહુ જલ્દી કરવામાં આવશે. જણાવી દઈએ કે રાજ્યસભામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">