Kanwar Yatra 2021: કાવડ યાત્રા અંગેની સુનાવણીમાં SCનું આકરુ વલણ, જાણો કાવડ યાત્રાને લઈને SCએ શું કર્યા આદેશ?

કાવડ યાત્રાની સુનાવણી કરતા જસ્ટિસ આર.એફ. નરીમાને(R.F.Narima) જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિએ દરેકને અસર કરી છે.ત્યારે UP સરકારે તેના નિર્ણય પર પુન:ર્વિચાર કરવો જોઈએ. મહત્વનું છે કે, કાવડ યાત્રા યોજવા પર સુપ્રીમ કોર્ટે દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ આપવામાં આવ્યો નથી. અને જેના પર કેન્દ્રએ પણ સંમતિ દર્શાવી છે.

Kanwar Yatra 2021: કાવડ યાત્રા અંગેની સુનાવણીમાં SCનું આકરુ વલણ, જાણો કાવડ યાત્રાને લઈને SCએ શું કર્યા આદેશ?
Kanwar Yatra hearing in Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 3:10 PM

કાવડ યાત્રાને(Kanwar Yatra) લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. SC એ સુનાવણી કરતા જસ્ટિસ આર.એફ. નરીમાએ જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિએ દરેકને અસર કરી છે.ત્યારે UP સરકારે તેના નિર્ણય પર ફરીથી વિચારણા કરવી જોઈએ. અને જો વિચારણા કરવામાં નહિ આવે તો, SC દ્વારા આદેશ જારી કરીને UP સરકારને આદેશ આપશે.

ઉલ્લેખનીય છે કે,ઉત્તર પ્રદેશ(Uttar pradesh) સરકાર દ્વારા કાવ઼ડ યાત્રાને મંજૂરી આપવાના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીના સંદર્ભમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે, હવે કાવડ યાત્રા પર કેન્દ્ર સરકારનું (Central Government)  નિવેદન પણ સામે આવ્યું છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે, કે કાવડ યાત્રાને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંજુરી(Approval) આપી શકાય નહીં.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) કહ્યું હતું કે કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને હરિદ્વારથી ગંગાજળ લાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યોએ ચોક્કસ સ્થળોએ ટેન્કર દ્વારા ગંગા જળ આપવું જોઈએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કાવડ યાત્રા અંગેની સુનાવણીમાં SCનું આકરુ વલણ

કાવડ યાત્રાની સુનાવણીમાં SCનું આકરુ વલણ જોવા મળ્યું હતું. કાવડ યાત્રાની સુનાવણી કરતા જસ્ટિસ આર.એફ. નરીમાને(R.F.Narima) જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિએ દરેકને અસર કરી છે.ત્યારે UP સરકારે તેના નિર્ણય પર પુન:ર્વિચાર કરવો જોઈએ. મહત્વનું છે કે, કાવડ યાત્રા યોજવા પર સુપ્રીમ કોર્ટે દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ આપવામાં આવ્યો નથી. અને જેના પર કેન્દ્રએ પણ સંમતિ દર્શાવી છે.

UP સરકારે રજુ કર્યું હતું સોગંદનામુ

કાવડ યાત્રાની સુનાવણી માટે, UP સરકારે સોગંદનામુ રજુ કર્યું હતું. રાજ્ય સરકારના એડવોકેટ(Advocate) સી.એસ. વૈદ્યનાથે જણાવ્યું હતું કે, કંવર યાત્રામાં ભાગ લેવા માટે RT-PCR પરીક્ષણ કરવું જરૂરી રહેશે. ઉપરાંત, કાવડ યાત્રામાં મર્યાદિત લોકોને જ અનુમતિ આપવામાં આવશે.અને યાત્રા માટે કેટલીક માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરને(Third Wave)  ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. અને અગાઉથી જ આ માટે જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 25 જુલાઈએ UPમાં કંવરયાત્રા શરૂ થવાની છે.

કાવડ યાત્રાનો ઇતિહાસ

કાવડ યાત્રાએ ભગવાન પરશુરામના સમય સાથે જોડાયેલ છે. પરશુરામ શિવના મહાન ભક્ત હતા. અને એવું માનવામાં આવે છે કે, એકવાર તે કણવર સાથે UPના બાગપત જિલ્લા નજીક ‘પુરા મહાદેવ’ પાસે ગયા હતા. અને ગઢમુક્તેશ્વરથી ગંગા જળ લઈ તેમણે ભોલેનાથનો જળઅભિષેક કર્યો હતો. ઉપરાંત, તે સમયે શ્રાવણ મહિનો ચાલતો હતો. ત્યારથી જ શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ હતી.આ યાત્રા UP અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં શિવ ભક્તો દ્વારા દર વર્ષે કંવર યાત્રા યોજવામાં આવે છે.

આ પણ વાંચો : Corona India : જો કોરોના સંકટને નિયંત્રિત કરવામાં નહીં આવે તો સ્થિતિ ભયાનક બનશે : વડાપ્રધાન મોદી

આ પણ વાંચો : Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">