Jammu Kashmir: ગ્રામજનોએ લશ્કરના બે આતંકવાદીઓને પકડ્યા, LG મનોજ સિન્હાએ બહાદુરીને સલામ કરી, 5 લાખનું ઈનામ જાહેર કર્યું

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ગ્રામીણોએ લશ્કર-એ-તૈયબાના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા છે.

Jammu Kashmir: ગ્રામજનોએ લશ્કરના બે આતંકવાદીઓને પકડ્યા, LG મનોજ સિન્હાએ બહાદુરીને સલામ કરી, 5 લાખનું ઈનામ જાહેર કર્યું
Villagers caught two Lashkar terrorists
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 7:33 PM

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં (Reasi District) ગ્રામીણોએ લશ્કર-એ-તૈયબાના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. એકનું નામ ફૈઝલ અહેમદ ડાર છે, જે પુલવામાનો રહેવાસી છે. ફૈઝલના પિતાનું નામ બશીર અહેમદ ડાર છે જ્યારે અન્ય આતંકવાદીની ઓળખ તાલિબ હુસૈન શાહ તરીકે થઈ છે. તાલિબના પિતાનું નામ હૈદર શાહ છે, જે રાજોરીના રહેવાસી છે. આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, 7 ગ્રેનેડ, 1 પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘આજ તકસાન ગામના ગ્રામજનોએ લશ્કર-એ-તૈયબાના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડવામાં અપાર હિંમત બતાવી હતી. ત્યારપછી ઘટનાસ્થળે આવેલી પોલીસે બંને આતંકીઓની ધરપકડ કરી હતી.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

એલજી મનોજ સિન્હાએ 5 લાખના ઈનામની જાહેરાત કરી હતી

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગ્રામજનોની બહાદુરીને સલામ કરી હતી. આ સાથે 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘હું ટકસાનના ગ્રામવાસીઓની બહાદુરીને સલામ કરું છું, જેમણે લશ્કરના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા છે. સામાન્ય માણસનો આવો સંકલ્પ દર્શાવે છે કે, આતંકવાદ ટૂંક સમયમાં ખતમ થવાનો છે. કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આતંકવાદીઓ અને આતંકવાદ વિરુદ્ધ તેમના બહાદુરીપૂર્ણ કાર્ય માટે ગ્રામવાસીઓને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">