Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

એન્કાઉન્ટર રાજપુરા વિસ્તારના ઉસગામ પાથરીમાં થયું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો છે. આતંકીની ઓળખ શોપિયાંના રહેવાસી ફિરોઝ અહમદ ડાર (Feroz Ahmad Dar) તરીકે થઈ

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
One terrorist killed in encounter in Pulwama
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:46 AM

Encounter in Jammu Kashmir Pulwama: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપુરા(Rajpura)  વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Encounter) વચ્ચે મંગળવારે મોડી રાત્રે અથડામણ શરૂ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. આ એન્કાઉન્ટર રાજપુરા વિસ્તારના ઉસગામ પાથરીમાં થયું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો છે. આતંકીની ઓળખ શોપિયાંના રહેવાસી ફિરોઝ અહમદ ડાર (Feroz Ahmad Dar) તરીકે થઈ છે. સુરક્ષા દળોને અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આતંકીઓએ ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. 

આના એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે પૂંચના બહેરામગાલા વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મંગળવારે વહેલી સવારે ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ કર્યું જેમાં આતંકવાદીનું મોત થયુ. 

AK-47 સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી 

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-47 રાઈફલ, ચાર મેગેઝીન અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સોમવારે શ્રીનગરની બહારના વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે. 

અગાઉ પુલવામામાં આતંકવાદી માર્યો ગયો હતો

રવિવારે પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બરગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">