Jammu Kashmir: બારામુલ્લામાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે ત્રાસવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે સુરક્ષાદળોએ સામે ગોળીબાર કરીને પ્રત્યુતર આપ્યો છે.

Jammu Kashmir: બારામુલ્લામાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
jammu and kashmir baramulla encounter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:44 AM

Jammu Kashmir: મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સોપોર વિસ્તારમાં પેથસીરમાં આતંકવાદીઓ ઉપસ્થિત હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવાર 23મી ઓગસ્ટની મોડી રાત્રે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

સુરક્ષાદળોએ આતંકવાદીઓ છુપાયા હોવાના સંભવિત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ગોળીબાર કરતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ ઉપર ફાયરિંગ કર્યુ હતુ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે ત્રાસવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે સુરક્ષાદળોએ સામે ગોળીબાર કરીને પ્રત્યુતર આપ્યો છે.

સોમવાર 23મી ઓગસ્ટની સાંજે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં સીઆરપીએફના બંકર પર આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં એક સીઆરપીએફ (CRPF) જવાન ઘાયલ થયો હોવાનુ સીઆરપીએફએ જણાવ્યુ હતુ.

શ્રીનગર શહેરમાં જ એક અન્ય ઘટનામાં સોમવારે 23મી ઓગસ્ટના રોજ પોલીસે બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ જેમાં બે આતંકીઓને ઠાર મરાયા છે.

આ પણ વાંચોઃ pm મોદીએ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે અફઘાનિસ્તાન કટોકટી સહિતના મુદ્દાઓ પર કરી વાત, શાંતિ-સુરક્ષા પર મૂક્યો ભાર

આ પણ વાંચોઃ Ahmedabad : સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમો સામે અને અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટની લાલ આંખ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">