જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકીઓની ઓળખ થઈ, ફિદાયીન હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આતંકી રિયાઝ

જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં પહેલીવાર સુરક્ષાદળોને ગુરુવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. અગાઉ ગયા મહિને ઓક્ટોબરમાં સુરક્ષા દળોએ વિવિધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 20 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકીઓની ઓળખ થઈ, ફિદાયીન હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આતંકી રિયાઝ
Terrorists - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:44 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ 24 કલાકમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ (Terrorists) માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. તેમની પાસેથી ઘણી વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ એચએમ શિરાઝ મોલવી અને યાવર ભટ તરીકે થઈ છે. શિરાઝ 2016 થી સક્રિય હતો અને નિર્દોષ યુવાનોને આતંકવાદી રેન્કમાં ભરતી કરવામાં અને અનેક નાગરિકોની હત્યામાં સામેલ હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું છે કે અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આતંકી સંગઠન મુજાહિદ્દીન ગજવતુલ હિંદનો સભ્ય હતો અગાઉ શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ થઈ ગઈ છે. આતંકીનું નામ અમીર રિયાઝ હતું. જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન મુજાહિદ્દીન ગજવતુલ હિંદનો સભ્ય હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આતંકી અમીર રિયાઝ લેથપોરા આતંકી હુમલાના એક આરોપીનો સંબંધી હતો. તેને આતંકવાદી સંગઠન મુજાહિદ્દીન ગજવતુલ હિંદ દ્વારા ફિદાયીન હુમલાને અંજામ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની તક પણ આપવામાં આવી હતી કુલગામમાં, સુરક્ષા દળોએ ગુરુવારે આતંકવાદીઓ સામે એન્કાઉન્ટર શરૂ કરતા પહેલા વિસ્તારમાં ફસાયેલા કેટલાક સ્થાનિક પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પોલીસે કહ્યું કે નાગરિકોને સલામત સ્થળે લઈ ગયા બાદ પણ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની બીજી તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ રાજી ન થયા. આ પછી આતંકવાદી માર્યો ગયો. નવેમ્બરમાં પહેલીવાર બે આતંકવાદીઓ માર્યા ગયા.

જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં પહેલીવાર સુરક્ષાદળોને ગુરુવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. અગાઉ ગયા મહિને ઓક્ટોબરમાં સુરક્ષા દળોએ વિવિધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 20 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન સેનાના 12 જવાનો શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરને હચમચાવી નાખવાના ઈરાદાથી આતંકવાદીઓની ઘૂસણખોરી સતત થઈ રહી છે.

આ પણ વાંચો : શાળાઓમાં આજથી શરૂ થશે નેશનલ અચીવમેન્ટ સર્વે, આ રીતે કરવામાં આવશે મુલ્યાંકન

આ પણ વાંચો : Corona Vaccine: Covaxin કોરોના સામે છે આટલી અસરકારક, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">