જમ્મુ-કાશ્મીરમાં નવા સરકારી કર્મચારીઓ માટે પગાર ભથ્થાં મેળવતા પહેલા સીઆઈડીની મંજૂરી લેવી ફરજિયાત

જમ્મુ-કાશ્મીર ( JAMMU KASHMIR ) સરકારે ગુરુવારે નવા સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થા મેળવ્યા પહેલા ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ( CID ) પાસે સુરક્ષા મંજૂરી માંગી હતી.

જમ્મુ-કાશ્મીરમાં નવા સરકારી કર્મચારીઓ માટે પગાર ભથ્થાં મેળવતા પહેલા સીઆઈડીની મંજૂરી લેવી ફરજિયાત
Jammu and Kashmir
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 05, 2021 | 8:36 AM

જમ્મુ-કાશ્મીર ( JAMMU KASHMIR ) સરકારે ગુરુવારે નવા સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થા મેળવ્યા પહેલા ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ની સુરક્ષા મંજૂરી લેવી ફરજિયાત કર્યુ છે. જમ્મુ કાશ્મિરના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીએ આદેશ બહાર પાડીને આ પ્રક્રિયા ફરજીયાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગના (GAD ) અધિકારીએ બહાર પાડેલા આદેશમાં જણાવાયુ છે કે, સરકારી નોકરીમાં નવા જોડાનાર વ્યક્તિઓએ જમ્મુ કાશ્મિરના ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)  પાસેથી ચાલ ચલગત અંગેનું જરૂરી પ્રમાણપત્ર મેળવવુ પડશે. સીઆઈડીનું પ્રમાણપત્ર જે કર્મચારી પાસે હશે તેમને જ પગાર ઉપરાંતના ભથ્થાઓ મળશે. આદેશમાં જણાવ્યું છે. “નવા સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થા મેળવ્યા પહેલા સીઆઈડી પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે,” સામાન્ય વહીવટ વિભાગના અધિકારીએ (GAD )કહ્યું કે, અત્યાર સુધીમાં એવું જોવા મળ્યું છે કે કેટલાક વિભાગો અને પેટા કાર્યાલયોમાં શંકાસ્પદ  વ્યક્તિઓ અને ચાલ ચલગત- આચાર વિચાર ધરાવતા વ્યક્તિઓને સીઆઈડીની ચકાસણી કર્યા વગર પગાર અને અન્ય ભથ્થાઓ ચૂકવવામાં કરવામાં આવતા હતા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">