જમ્મૂ કાશ્મીરના કુલગામમાં બે આતંકી ઠાર, કઠુઆના હીરાનગરમાંથી મળી આવ્યું શંકાસ્પદ કબૂતર
જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. ત્યારે કુલગામ જિલ્લાના ખુર ગામમાં આજે સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. સેના સાથેની અથડામણમાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ત્યારે કઠુઆના હીરાનગરમાં પણ એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. ગ્રામજનોએ કબૂતરને પકડીને પોલીસને સોંપી દીધું છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર હીરાનગર આવેલું છે. આ વિસ્તારમાં સતત આતંકીઓ […]
જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. ત્યારે કુલગામ જિલ્લાના ખુર ગામમાં આજે સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. સેના સાથેની અથડામણમાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ત્યારે કઠુઆના હીરાનગરમાં પણ એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. ગ્રામજનોએ કબૂતરને પકડીને પોલીસને સોંપી દીધું છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર હીરાનગર આવેલું છે. આ વિસ્તારમાં સતત આતંકીઓ સામે સેનાની અથડામણ ચાલતી રહે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો