કરદાતાઓ માટે રાહતના સમાચાર, ITR દાખલ કરવા માટેની સમયમર્યાદામાં વધારો
સરકારે નાણાકીય વર્ષ 2018-19ના ITR દાખલ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 31 જુલાઈ 2020 કરી છે. CBDTના એક નોટિફિકેશન દ્વારા વર્ષ 2019-20 દરમિયાન ટેક્સ પર છુટ મેળવવા માટેના વિભિન્ન નાણાકીય સાધનોમાં રોકાણ કરવાની સમયમર્યાદામાં પણ એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે કોઈ પણ કરદાતા પાછલા નાણાકીય વર્ષમાં છુટ મેળવવા માટે 31 જુલાઈ 2020 […]
સરકારે નાણાકીય વર્ષ 2018-19ના ITR દાખલ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 31 જુલાઈ 2020 કરી છે. CBDTના એક નોટિફિકેશન દ્વારા વર્ષ 2019-20 દરમિયાન ટેક્સ પર છુટ મેળવવા માટેના વિભિન્ન નાણાકીય સાધનોમાં રોકાણ કરવાની સમયમર્યાદામાં પણ એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે કોઈ પણ કરદાતા પાછલા નાણાકીય વર્ષમાં છુટ મેળવવા માટે 31 જુલાઈ 2020 સુધી અલગ અલગ રોકાણ કરીને ટેક્સ માટે છુટ મેળવી શકે છે.
કરદાતાઓ માટે રાહતના સમાચાર, ITR દાખલ કરવા માટેની સમયમર્યાદામાં વધારો ..
કરદાતાઓ માટે રાહતના સમાચાર, ITR દાખલ કરવા માટેની સમયમર્યાદામાં વધારો Heena Chauhan#TV9News #TV9Live #ITR #IncomeTaxReturn #Taxpayers
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, २४ जून, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો