અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

ભારત આજે અવકાશી મહાસતા બનવા તરફ આગેકૂચ કરશે. જો બધુ બરાબર રહેશે તો ચંદ્રનો અંધેરામય ભાગ એવા દક્ષિણ ભાગમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. એના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે, ભારતના આ મિશનમાં શરૂઆતથી લઈને અંત સુધીની જવાબદારી બે મહિલાઓના ખભા પર છે. પૂર્ણ પરિયોજનાની જવાબદારી મુથૈયા વનિતા પર છે. તેના […]

અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 10:48 AM

ભારત આજે અવકાશી મહાસતા બનવા તરફ આગેકૂચ કરશે. જો બધુ બરાબર રહેશે તો ચંદ્રનો અંધેરામય ભાગ એવા દક્ષિણ ભાગમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. એના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે, ભારતના આ મિશનમાં શરૂઆતથી લઈને અંત સુધીની જવાબદારી બે મહિલાઓના ખભા પર છે. પૂર્ણ પરિયોજનાની જવાબદારી મુથૈયા વનિતા પર છે. તેના માથે મિશનની શરૂઆતથી લઈને અંત સુધી જવાબદારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં પૂરની તબાહી, બિહાર અને અસમમાં 17 જેટલા લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉપરાંત નિર્દેશક રિતુ કરિધાલ શ્રીવાસ્તવ પણ મહત્વની કામગીરી કરી રહ્યા છે. શ્રીવાસ્તવનું નામ પણ આ મિશનમાં શરૂઆતથી છે. વનિતાની ગતવર્ષે નિયુક્તિ થઈ છે. તો મુથૈયા યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરથી ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ એન્જિનિયર છે. તે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગમાં માહિર છે. ઉપગ્રહ સંચાર પર ઘણા પેપર લખ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેપિંગ માટે ઉપયોગમાં લેવાતી ભારતીય રિમોટ સેસિંગ ઉપગ્રહ, બીજા મહાસાગર અનુપ્રયોગ ઉપગ્રહ અને ત્રીજા ઉષ્ણકટિબંધીયમાં જળ ચક્ર અને ઉર્જા વિનિમયમાં અભ્યાસ માટે ઈન્ડો ફ્રેન્ચ ઉપગ્રહ પર ઉપ પરિયોજના નિર્દેશક તરીકે કામ કર્યું છે. 2006માં એસ્ટોરનોટિકલ સોસોયટી ઓફ ઈન્ડિયાએ સર્વશ્રેષ્ઠ મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માન કર્યું હતું.

[yop_poll id=”1″]

સાયન્સ જર્નલ નેચરને તેમનું નામ પાંચ વૈજ્ઞાનિકોની શ્રેણીમાં રખાયું છે. જેના પર નજર રહેશે. તો કરિધાલનું પણ આ પ્રથમ મિશન નથી. તે પહેલા ભારતની માર્સ મિશન ની ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂકી છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કર્યું છે. 2007માં ઈસરોએ યુવા વૈજ્ઞાનિક તરીકેનો પુરસ્કાર આપ્યો છે. તેમના માટે વિજ્ઞાન વિષય નહીં જનૂન છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">