આવતીકાલે Israelથી કેરળ પહોંચશે સૌમ્યા સંતોષનો મૃતદેહ, હમાસના રોકેટ હુમલામાં થયુ હતુ મૃત્યુ

ઈઝરાયલ  અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલી હિંસામાં ગયા મંગળવારે રોકેટ હુમલામાં ભારતીય મૂળની કેરળની રહેનારી સૌમ્યા સંતોષનુ મૃત્યુ થઈ ગયુ હતું.

આવતીકાલે Israelથી કેરળ પહોંચશે સૌમ્યા સંતોષનો મૃતદેહ, હમાસના રોકેટ હુમલામાં થયુ હતુ મૃત્યુ
સૌમ્યા સંતોષ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 14, 2021 | 9:26 PM

Israel: ઈઝરાયલ  અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલી હિંસામાં ગયા મંગળવારે રોકેટ હુમલામાં ભારતીય મૂળની કેરળની રહેનારી સૌમ્યા સંતોષનુ મૃત્યુ થઈ ગયુ હતું. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વીટ કરીને જણાવ્યુ કે વ્યક્તિગત રુપે શનિવારે એટલે કે આવતીકાલે કેરળમાં પોતાના મૂળ સ્થાન પર પહોંચે તે પહેલા દિલ્લીમાં સૌમ્યા સંતોષના નશ્વર અવશેષ પ્રાપ્ત કરશે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું કે હમાસના રોકેટ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારી કેરળની એક ભારતીય નાગરિક સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરને આજે ભારત મોકલવામાં આવી રહ્યુ છે. મુરલીધરને ટ્વીટ કરીને કહ્યું કે ગાજામાં રોકેટ હમલામાં મૃત્યુ પામેલી સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરને આજે દિલ્લીના રસ્તે  ઈઝરાયલથી કેરળ પાછુ લાવવામાં આવી રહ્યુ છે. તે માત્ર તેના પૈતૃક સ્થાન પર પહોંચશે.

આ અઠવાડિયાની શરુઆતમાં કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે રાજ્ય સરકાર 32 વર્ષના સંતોષના મૃતદેહ પાછો લાવવા વિદેશ મંત્રાલય અને ઈઝરાયલના દૂતાવાસના સંપર્કમાં હતા. જે કરેટેકરના રુપમાં કામ કરી રહી હતી. તે ઈઝરાયલના શહેર એસ્કેલનમાં રહેતી હતી અને હમાસ દ્વારા નાખવામાં આવેલા રોકેટ સાથે અથડાઈ ગઈ. તે પોતાના પતિ સાથે એક વીડિયો કોલ પર હતી, ત્યારે તેના બિલ્ડીંગ સાથે ટક્કર થઈ.

ભારતમાં ઈઝરાયલના મિશનના ઉપ પ્રમુખ રોની યેડિડિયા ક્લેને જણાવ્યું કે ઈઝરાયલના અધિકારી સંતોષ પરિવારની સંભાળ લેશે. જેમાં તેનો નવ વર્ષનો દિકરો પણ સામેલ છે. ભારતમાં  દેશના રાજદૂત રૉન મલકા પણ પ્રિયજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરતા તેમના ઘરે પહોંચ્યા.

આ પણ વાંચો: સારવાર તો ઠીક મોત બાદ અંતિમ ક્રિયા પણ ના મળી, લાશને રેતીમાં દાટવા લોકો મજબુર, જૂઓ તસ્વીરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">