સ્પેશિયલ ટ્રેનમાં ઓનલાઈન ટીકિટ બુકિંગ માટે હવે આપવી પડશે આ વિગત, જાણો નવા નિયમ વિશે

દેશભરમાં શ્રમિકો માટે અને સ્પેશિયલ એમ બે પ્રકારની ટ્રેન દોડાવવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેનની ટીકિટ બુક કરવા માટેના નિયમો બદલવામાં આવ્યા છે. રાજધાની જેવી સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ થઈ રહ્યું છે અને તેમાં સફર કરવા માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા રેલવેએ લાગુ કરી છે. જાણીએ કે કઈ કઈ માહિતી આપ્યા બાદ જ તમને રેલવેમાં સફર કરી […]

સ્પેશિયલ ટ્રેનમાં ઓનલાઈન ટીકિટ બુકિંગ માટે હવે આપવી પડશે આ વિગત, જાણો નવા નિયમ વિશે
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:00 AM

દેશભરમાં શ્રમિકો માટે અને સ્પેશિયલ એમ બે પ્રકારની ટ્રેન દોડાવવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેનની ટીકિટ બુક કરવા માટેના નિયમો બદલવામાં આવ્યા છે. રાજધાની જેવી સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ થઈ રહ્યું છે અને તેમાં સફર કરવા માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા રેલવેએ લાગુ કરી છે. જાણીએ કે કઈ કઈ માહિતી આપ્યા બાદ જ તમને રેલવેમાં સફર કરી શકશો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

irctc-website-to-have-new-ticket-booking-feature-quarantine-protocol-checkbox

આ પણ વાંચો : ગાંધીનગર: મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ, લોકડાઉન-4 પર મંથન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્પેશિયલ ટ્રેન કે અન્ય ટ્રેનમાં જે લોકોને સફર કરીને પોતાના ઘરે પહોંચવું છે તેમને અગત્યની વિગત રેલવે ટીકિટ બુક કરતી વખતે ભરવાની રહેશે. તેમાં યાત્રીએ જણાવવાનું રહેશે કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે? તેઓનું ઘર ક્યાં છે તેના એડ્રેસની વિગત આપવાની રહેશે. આ તેમને ક્વોરન્ટાઈન પ્રોટોકોલ વિશે ખબર છે કે નહીં તે વિશે પણ પૂછવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમુક લોકો સફર કરીને પોતાના ઘરે જ પહોંચવા માગે છે. જો કે અલગ અલગ રાજ્યોની ક્વોરન્ટાઈન માટે અલગ અલગ પોલીસી છે. દિલ્હીથી બેંગલોર જનારી ટ્રેનમાં 140 લોકોએ સ્થળ પર પહોંચીને ક્વોરન્ટાઈન થવાની ના પાડી દીધી હતી. જે બાદ તેમને પરત લાવવામાં આવ્યા છે. આમ રેલવેએ ગાઈડલાઈન વિશે માહિતી આપે છે અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે પણ સલાહ આપે છે. એડ્રેસની માહિતી કોન્ટેક ટ્રેસિંગ માટે મહત્વની રહે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">