વિશ્વમાં ભારતની બોલબાલા વધી, ડિજીટલ નાણાંકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર-કાળુનાણુ ઘટ્યુઃ મોદી

Nasscomના ફોરમને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પ્રત્યે આજે વિશ્લભરની નજર બદલાઈ ગઈ છે. પહેલા કરતા પણ વધુ ભરોસા અને વિશ્વાસથી ભારત તરફ લોકો જોઈ રહ્યાં છે. ડીજીટલથી થઈ રહેલ નાણાકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર-કાળુનાણુ ઘટ્યુ છે.

વિશ્વમાં ભારતની બોલબાલા વધી, ડિજીટલ નાણાંકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર-કાળુનાણુ ઘટ્યુઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Follow Us:
| Updated on: Feb 17, 2021 | 3:37 PM

નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝના ( Nasscom ) ટેકનોલોજી એન્ડ લિડરશીપ ફોરમને ( NTLF ) વિડીયો કોન્ફરન્સથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ એવો સમય છે કે, જ્યારે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે પહેલા કરતા પણ વધુ આશા અને ભરોસાથી જોઈ રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન ભારતના જ્ઞાન વિજ્ઞાન અને આપણી ટેકનોલોજીએ સાબિત કરી દિધુ છે. આજે દુનિયાના અનેક દેશને મેડ ઈન ઈન્ડિયા વેક્સિન આપી રહ્યા છીએ. આજે ભારતમાં ડીજીટલથી થઈ રહેલા નાણાકીય વ્યવહારથી ભ્રષ્ટાચાર અને કાળુઘન બન્ને ઓછુ થયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતના મોટા સેન્ટર આજે દેશના ટાયર 2 અને ટાયર 3 કક્ષાના શહેરોમાં પણ જોવા મળી રહ્યાં છે. નાના શહેરોના યુવાનો ઈનોવેટરના રૂપમાં સામે આવી રહ્યા છે. જેના કારણે સરકાર પણ નાના શહેરોમાં વધુ સારી આંતરમાળખાકીય સુવિધા વિકસાવવા ઉપર ભાર મૂકી રહી છે. આંતરમાળખાકીય સુવિધા સાથે જોડાયેલા કે ગરીબોના ઘરને જીઓ ટેગીગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે તે નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરી શકાય. ગામડાઓમાં ઘરનુ મેપિગ પણ ડ્રોનથી કરવામાં આવી રહ્યું છે. જે ટેક્સ જેવા મુદ્દે માનવ દખલ ઓછી થઈ શકે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ટેક ઈન્ડસ્ટ્રીઝને ભારત સરકાર બિનજરૂરી બંધનોથી મુક્ત રાખવા માંગે છે. તેના માટે પ્રયાસો પણ થઈ રહ્યાં છે. ભારતના આઈટી સેકટરે કેટલાક વર્ષો પહેલા વિશ્વમાં પોતાનું સ્થાન મજબુત કરી દીધુ હતું. સરકાર દ્વારા આઈટી સેકટરને કાયદાની કોઈ હેરાનગતી ના થાય તેના ઉપર ભાર અપાઈ રહ્યો છે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">