કોરોના મહામારીથી દેશની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન, GDPમાં 23.9 ટકાનો ઘટાડો
ભારતે મંદીના ચરણમાં પ્રવેશ કર્યો છે. GDPના નવા આંકડા મુજબ એપ્રિલ-જૂનના ત્રિમાસિક ક્વાર્ટરમાં ભારતના GDP ગ્રોથમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના વાઈરસ મહામારી અને લોકડાઉનના કારણે મોટુ નુકસાન પહોંચ્યુ છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં રૂકાવટ અને ગ્રાહકોની માંગમાં મોટા ઘટાડાના કારણે અર્થતંત્રને મોટું નુકસાન પહોંચ્યુ છે. ત્યારે એકમાત્ર ચીનની GDPમાં 3.1 ટકાનો વધારો નોંધાયો […]
ભારતે મંદીના ચરણમાં પ્રવેશ કર્યો છે. GDPના નવા આંકડા મુજબ એપ્રિલ-જૂનના ત્રિમાસિક ક્વાર્ટરમાં ભારતના GDP ગ્રોથમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના વાઈરસ મહામારી અને લોકડાઉનના કારણે મોટુ નુકસાન પહોંચ્યુ છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં રૂકાવટ અને ગ્રાહકોની માંગમાં મોટા ઘટાડાના કારણે અર્થતંત્રને મોટું નુકસાન પહોંચ્યુ છે. ત્યારે એકમાત્ર ચીનની GDPમાં 3.1 ટકાનો વધારો નોંધાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો