દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો, 88 હજાર 900થી વધુ દર્દીઓના મોત
દેશમાં કોરોનાનો કેર યથાવત છે. કુલ સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો છે. અત્યાર સુધીમાં 88 હજાર 900થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 કરોડ 14 લાખને પણ પાર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં કોરોનાએ 9 લાખ 68 હજાર દર્દીઓનો ભોગ લીધો છે. Web Stories View more 1 શેર […]
દેશમાં કોરોનાનો કેર યથાવત છે. કુલ સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો છે. અત્યાર સુધીમાં 88 હજાર 900થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 કરોડ 14 લાખને પણ પાર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં કોરોનાએ 9 લાખ 68 હજાર દર્દીઓનો ભોગ લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો