VIDEO: દેશમાં કોરોનાથી 4700થી વધુ લોકોના મોત નિપજ્યા અને 71 હજાર દર્દી સાજા થયા
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત મોટો વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખ 65 હજાર થઈ છે. દેશમાં પાછલા 24 કલાકમાં 7 હજારથી વધુ દર્દી નોંધાયા છે જો કે દેશમાં સારવાર બાદ 71 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 59 હજારથી વધુ કેસ નોંધાયા છે. 1900થી વધુના મોત નિપજ્યા. તામિલનાડુમાં […]
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત મોટો વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખ 65 હજાર થઈ છે. દેશમાં પાછલા 24 કલાકમાં 7 હજારથી વધુ દર્દી નોંધાયા છે જો કે દેશમાં સારવાર બાદ 71 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 59 હજારથી વધુ કેસ નોંધાયા છે. 1900થી વધુના મોત નિપજ્યા. તામિલનાડુમાં 19 હજારથી વધુ કેસ નોંધાયા અને 148ના મૃત્યુ થયા. દિલ્લીમાં 16 હજારથી વધુ કેસ નોંધાયા અને 316 લોકોનાં મોત નિપજ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો