ભારતીય રેલવેએ શ્રમિકોને આપી રાહત, 1 જૂનથી શરૂ થશે 200 નોન એસી ટ્રેન
ભારતીય રેલવે તરફથી શ્રમિકોને મોટી રાહત આપવામાં આવી છે. ભારતીય રેલવે 1 જૂનથી ટાઈમટેબલ અનુસાર પ્રતિ દિવસ 200 નોન એસી ટ્રેન ચલાવશે. આ ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ જલ્દી જ શરૂ થશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ જાણકારી આપી છે. राज्य सरकारों से आग्रह है कि श्रमिकों की सहायता करे तथा उन्हें नजदीकी मेनलाइन स्टेशन के […]
ભારતીય રેલવે તરફથી શ્રમિકોને મોટી રાહત આપવામાં આવી છે. ભારતીય રેલવે 1 જૂનથી ટાઈમટેબલ અનુસાર પ્રતિ દિવસ 200 નોન એસી ટ્રેન ચલાવશે. આ ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ જલ્દી જ શરૂ થશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ જાણકારી આપી છે.
राज्य सरकारों से आग्रह है कि श्रमिकों की सहायता करे तथा उन्हें नजदीकी मेनलाइन स्टेशन के पास रजिस्टर कर, लिस्ट रेलवे को दे, जिससे रेलवे श्रमिक स्पेशल ट्रेन चलाये।
श्रमिकों से आग्रह है कि वो अपने स्थान पर रहें, बहुत जल्द भारतीय रेल उन्हें गंतव्य तक पहुंचा देगा।
— Piyush Goyal (@PiyushGoyal) May 19, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્ય સરકારેને આગ્રહ કરતાં પીયૂષ ગોયલે કહ્યું કે શ્રમિકોની મદદ કરે તથા તેમને નજીકના મેનલાઈન સ્ટેશનની પાસે રજિસ્ટર કરીને લિસ્ટ રેલવેને આપે. જેનાથી રેલવે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવે. શ્રમિકો પાસે આગ્રહ છે કે તે પોતાના સ્થાન પર રહે, ઝડપી જ રેલવે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડી દેશે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેએ 1 મેથી 1,565 સ્પેશિયલ શ્રમિક ટ્રેનથી 20 લાખથી વધારે ફસાયેલા પ્રવાસી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો