ખુશખબરી! આ 200 પેસેન્જર ટ્રેનોમાં આજથી બુકિંગ શરૂ, જાણો વિગત

ભારતીય રેલવે આજથી 200 પેસેન્જર ટ્રેનોનું બુકિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન 1 જૂનથી 2020થી પાટા પર દોડતી જોવા મળશે. તેનાથી અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવામાં મદદ મળશે અને મુસાફરોને ફાયદો થશે. આ ટ્રેનોનું બુકિંગ 21 મે એટલે કે આજથી શરૂ થશે. આ ટ્રેન વર્તમાનમાં ચાલી રહેલી શ્રમિક […]

ખુશખબરી! આ 200 પેસેન્જર ટ્રેનોમાં આજથી બુકિંગ શરૂ, જાણો વિગત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 8:02 PM

ભારતીય રેલવે આજથી 200 પેસેન્જર ટ્રેનોનું બુકિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન 1 જૂનથી 2020થી પાટા પર દોડતી જોવા મળશે. તેનાથી અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવામાં મદદ મળશે અને મુસાફરોને ફાયદો થશે. આ ટ્રેનોનું બુકિંગ 21 મે એટલે કે આજથી શરૂ થશે. આ ટ્રેન વર્તમાનમાં ચાલી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી અલગ હશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખુશખબરી! આ ટ્રેનોમાં આજથી બુકિંગ શરૂ, જાણો વિગત #TV9News #TV9Live #IRCTC #IndianRailway #Train

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, २० मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ટ્રેનોમાં તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ ટિકિટની સુવિધા નહીં હોય. સાથે જ યાત્રીની પાસે કન્ફર્મ ટિકિટ હશે તો જ મુસાફરી કરવાની પરવાનગી મળશે. ટિકિટનું બુકિંગ રેલવેની અધિકૃત વેબસાઈટ પર જ કરી શકાશે. 1 જૂનથી ચાલનારી આ ટ્રેનોમાં તમામ પ્રકારના કોચ હશે. જેમાં એસી 1, એસી 2, એસી 3 અને સ્લિપર કોચની સાથે જનરલ કોચ પણ હશે.આ 200 ટ્રેન માટે રેલવેએ સામાન્ય ભાડું જ રાખ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">