Indian Navy Day 2020: જાણો કેમ મનાવવામાં આવે છે નૌ સેના દિવસ, શું કહે છે આ દિવસ પાછળનો ગૌરવાન્તિત ઈતિહાસ

ભારતમાં નૌસેનાની સ્થાપના પેહલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી હતી. સમયની સાથે વહીવટી પ્રક્રિયા અને જવાબદારીઓ બદલાતી ગઈ જે બાદ જેને બાદ સમ્પૂર્ણ તેણે ભારતીયતાનો જ રંગ ઓઢી લીધો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે તેમને પણ પોતાના જહાજોની ચિંતા હતી અને એટલે જ પોતાનાં જહાજોની સુરક્ષા […]

Indian Navy Day 2020: જાણો કેમ મનાવવામાં આવે છે નૌ સેના દિવસ, શું કહે છે આ દિવસ પાછળનો ગૌરવાન્તિત ઈતિહાસ
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 1:51 PM

ભારતમાં નૌસેનાની સ્થાપના પેહલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી હતી. સમયની સાથે વહીવટી પ્રક્રિયા અને જવાબદારીઓ બદલાતી ગઈ જે બાદ જેને બાદ સમ્પૂર્ણ તેણે ભારતીયતાનો જ રંગ ઓઢી લીધો હતો.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે તેમને પણ પોતાના જહાજોની ચિંતા હતી અને એટલે જ પોતાનાં જહાજોની સુરક્ષા માટે ખાસ નૌસેનાનું ગઠન કર્યું હતું.  પછીથી તેને રોયલ ઇન્ડિયન નૌસેના આપવામાં આવ્યું હતું. ભારતની આઝાદી પછી 1950માં નૌસેનાની ફરીથી રચના કરવામાં આવી. ભારતીય નૌસેના વિશ્વની પાંચમાં નંબર પર આવતી નૌ સેના છે.

વર્ષ 1971નાં યુદ્ધમાં ભારતીય નૌસેનાને કરેલા કારનામાઓ એક ઉદાહરણ ત્યારે બની ગયા કે જયારે કરાચી હુમલામાં પાકિસ્તાનને તબાહ કરી નાખવામાં કઈ બાકી નોહ્તું રાખ્યું. ભારતીય નૌસેના એ 4 ડિસેમ્બર 1971નાં રોજ ઓપરેશન ટ્રાઈડેંટ શરુ કર્યું હતું. ભારતે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાનના કરાચી બંદર પર ભારે બોમ્બિંગ કરીને તેને નષ્ટ કરી નાખ્યું હતું. એજ સફળતાના માનમાં આજના દિવસને ભારતીય નૌસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતની ત્રણેય સેનાઓએ બાંગ્લાદેશની મુક્તિ દરમિયાન 1971નાં યુદ્ધમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય નૌસેનાએ આ દરમિયાન જ પાકિસ્તાનની સબમરીન PNS ગાઝીને ડુબાડી નાખી હતી. ભારતના યુદ્ધ જહાજ INS વિક્રાંતનો રોલ વિજયમાં ઘણો હતો. આ પેહલા 1965માં નૌ સેનાએ યુદ્ધમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

જયારે નેતાજી સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ દ્વારા અંગ્રેજો સામે સશસ્ત્ર લડાઈનું એલાન કરી દેવામાં આવ્યું હતું ત્યારે રોયલ ઇન્ડિયન નેવીના ભારતીય સૈનિકોએ વિદ્રોહ કરી દીધો હતો અને ૧૮ ફેબ્રુઆરી ૧૯૪૬નાં રોજ HIMS તલવાર નામના જહાજ પરથી ભારતની આઝાદીનું એલાન કરવામાં આવ્યું હતું. નૌસેનાના સૈનિકોનો આ વિદ્રોહ ઝડપથી ૭૮ જહાજ અને 20 દરિયા કિનારા સુધી પોહચી ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">