ભારતીય સેનાનું મોટું નિવેદન- PoK લેવા માટે તૈયાર, માત્ર સરકારી આદેશની રાહ જોઈ રહ્યા છીએ

તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સેના જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહી છે.

ભારતીય સેનાનું મોટું નિવેદન- PoK લેવા માટે તૈયાર, માત્ર સરકારી આદેશની રાહ જોઈ રહ્યા છીએ
Indian Army (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 7:23 AM

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે લાગેલ સેનાનું ઓપરેશન સતત ચાલુ છે. આ દરમિયાન સેના પણ પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. આ જાણકારી ખુદ સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે સેના પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. માત્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.

સ્પષ્ટ છે કે સરકાર તરફથી આદેશ આવતાની સાથે જ સેના પીઓકેને પરત લેવા માટે અભિયાન શરૂ કરશે. તેમનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહી છે. મંગળવારે પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેશનલ બોર્ડર (IB) પરથી દેશમાં ઘૂસણખોરીના અલગ-અલગ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફના પ્રવક્તાએ આ જાણકારી આપી.

સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

તેમણે કહ્યું કે એક ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો, જ્યારે બીજી ઘટનામાં બીજા ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સતર્ક સૈનિકોએ સોમવારે વહેલી સવારે જમ્મુના અરનિયા સેક્ટર અને સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અરનિયા સેક્ટરમાં સરહદી વાડ તરફ આવતા પાકિસ્તાની ઘૂસણખોરી પર બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

પ્રવક્તાએ કહ્યું, પાકિસ્તાની ઘૂસણખોરોને રોકવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ માન્યા ન હતા. આ કારણે જવાનોએ ગોળીબાર કરવો પડ્યો, જેના કારણે તેનું મોત થયું. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અન્ય એક ઘટનામાં, સૈનિકોએ રામગઢ સેક્ટરમાં વાડની નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરનાર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. ગેટ ખોલ્યા બાદ તેને ભારતીય બાજુની વાડની નજીક લાવવામાં આવ્યો હતો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. તેની પાસેથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">