ભારત 2030 સુધી મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનશે: રાજનાથ સિંહ

જે ભારતને છેડશે ભારત તેને છોડશે નહી. કોંગ્રેસના શાસનમાં આપણો દેશ વિશ્વમાં 9માં નંબરે હતો. ભાજપ સરકાર ભારતને છઠ્ઠા નંબરે લાવ્યું. 2030 સુધી રશિયા, ચીન અને અમેરિકાને પાછળ છોડીને અમે ભારતને મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનાવીશું. આ વાત ગૃહમંત્રી રાજનાથ સિંહે એક ચૂંટણી સભામાં સંબોધન કરતા કહી હતી. તેમને માયવતી, અખિલેશ અને અજીતસિંહના ગઠબંધન […]

ભારત 2030 સુધી મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનશે: રાજનાથ સિંહ
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 6:15 AM

જે ભારતને છેડશે ભારત તેને છોડશે નહી. કોંગ્રેસના શાસનમાં આપણો દેશ વિશ્વમાં 9માં નંબરે હતો. ભાજપ સરકાર ભારતને છઠ્ઠા નંબરે લાવ્યું.

2030 સુધી રશિયા, ચીન અને અમેરિકાને પાછળ છોડીને અમે ભારતને મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનાવીશું. આ વાત ગૃહમંત્રી રાજનાથ સિંહે એક ચૂંટણી સભામાં સંબોધન કરતા કહી હતી. તેમને માયવતી, અખિલેશ અને અજીતસિંહના ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ ગઠબંધન એક ઈમાનદાર વડાપ્રધાનને હરાવવા માટે બનાવવામાં આવ્યુ છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમને કહ્યું કે મોદી સરકારના 5 વર્ષમાં દેશની વૈજ્ઞાનિક ક્ષમતા અને સૈન્ય ક્ષેત્રમાં તાકાત વધી છે. પુલવામામાં આતંકવાદીઓએ આપણાં 42 જવાનોને શહીદ કર્યા હતા. આપણી સેનાએ પાકિસ્તાનની ધરતીમાં ઘુસીને ઘણાં આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

ખેડૂત, મજુર વર્ગ, અને વેપારીઓના હિતમાં કામ કરવાવાળા વડાપ્રધાન વધારે બહુમતીથી ફરી વાર વડાપ્રધાન બનશે. ગૃહમંત્રીએ હાજર રહેલા લોકોને અનુરાગ શર્માને મત આપીને વિજય બનાવવાની અપીલ કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">