દેશમાં કોરોના વાઈરસના 3374 કેસ નોંધાયા, 79 લોકોએ ગુમાવ્યો જીવ
દેશમાં કોરોના વાઈરસને લઈને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવે છે. દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3374 થઈ ગઈ છે. 75 હજારથી વધારે લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ દેશમાં 3 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
દેશમાં કોરોના વાઈરસને લઈને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવે છે. દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3374 થઈ ગઈ છે. 75 હજારથી વધારે લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ દેશમાં 3 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો : ધાબા પર એકઠાં થઈ રહેલાં લોકો પર પોલીસ આ રીતે રાખી રહી છે નજર, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો