Covid-19 : ભારતે કોરોનાની એક ડોઝના રસીકરણની સંખ્યામાં અમેરિકાને પાછળ મૂક્યું

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે કોરોના(Corona)  રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. જ્યારે સરકારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રસીકરણ(Vaccination)  અભિયાનને વધુ વેગ આપવામાં આવશે.

Covid-19 :  ભારતે કોરોનાની એક ડોઝના રસીકરણની સંખ્યામાં અમેરિકાને પાછળ મૂક્યું
ભારતે કોરોનાની એક ડોઝના રસીકરણની સંખ્યામાં અમેરિકાને પાછળ મૂકી દીધું
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 7:13 PM

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે કોરોના(Corona)  રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. જ્યારે સરકારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રસીકરણ(Vaccination)  અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. નીતી આયોગના સભ્ય ડો. વી.કે.પૉલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ વસ્તીના 43 ટકા લોકો અને 45 વર્ષથી વધુ વસ્તીના 37 ટકા લોકોએ કોરોના(Corona)ની રસી આપવામાં આવી છે.

તાજેતરના આંકડા મુજબ ભારતમાં કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યા વધીને 17. 2 કરોડ  થઈ ગઈ છે, જ્યારે યુ.એસ.માં આ સંખ્યા 16.9 કરોડ  છે. ડો. વી.કે.પૉલે કહ્યું કે કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં અમે અમેરિકાને પાછળ છોડી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે સતત રસીકરણ(Vaccination) અભિયાનમાં સુધારો કરી રહ્યા છીએ અને તેને ઝડપી બનાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં આને વધુ ઝડપી બનાવવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડો. વી.કે.પૉલે કહ્યું કે વૈશ્વિક ડેટાની દ્રષ્ટિએ કોરોનાની બીજી લહેરની અસર ઘટી રહી છે. ભારતમાં દર 10 લાખ વસ્તીમાં 20,519 કોરોના કેસ છે. જ્યારે વૈશ્વિક સરેરાશ 22,181 કરતા વધારે છે. તેમણે કહ્યું કે જો કોરોના નિયંત્રણ પગલાઓમાં શિથિલતા, કોરોનાથી બચવા યોગ્ય વર્તન અથવા કોરોનાની  રસી આપવામાં નહિ આવે તો કેસ ફરી એક વાર વધી શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">