દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી અપાઈ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 ના બચાવ માટે મંગળવાર રાત સુધી દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓનું રસીકરણ થઈ ચુક્યું છે.  જેમાં મંત્રાલયે કહ્યું કે ૧૧માં દિવસે પાંચ રાજ્યોમાં ૧૯૪ સત્રમાં સાંજે સાત વાગે સુધી ૫૬૧૫ લોકોનું રસીકરણ થયું છે.

દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી અપાઈ
Corona Vaccination
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 27, 2021 | 8:33 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે Covid-19  ના બચાવ માટે મંગળવાર રાત સુધી દેશભરમાં 20 લાખથી  વધારે આરોગ્ય કર્મીઓનું રસીકરણ થઈ ચુક્યું છે. જેમાં મંત્રાલયે કહ્યું કે ૧૧માં દિવસે પાંચ રાજ્યોમાં ૧૯૪ સત્રમાં સાંજે સાત વાગે સુધી ૫૬૧૫ લોકોનું રસીકરણ થયું છે.  જેમાં તમિલનાડુમાં ૪૯૨૬, કર્ણાટકમાં ૪૨૯, રાજસ્થાનમાં ૨૧૬, તેલંગાનામાં ૩૫ અને આંધ્રપ્રદેશમાં નવ લોકોને રસી આપવામાં આવી છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે Covid-19 બચાવ માટે અત્યાર સુધી કુલ 20.29 લાખ આરોગ્યકર્મીઓનું રસીકરણ થયું છે. જેમાં એક અહેવાલ અનુસાર અત્યાર સુધી કુલ 20,29,424 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મંત્રાલયે કહ્યું કે ગણતંત્ર દિવસના લીધે રસીકરણ માટે સીમિત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી સૌથી વધારે કર્ણાટકમાં 2, 31,601 આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. ઓરિસ્સામાં 1,77,090  રાજસ્થાન માં 1,61,332 અને મહારાષ્ટ્રમાં 1,36,901 આરોગ્ય કર્મીઓએ કોરોનાની રસી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">