ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું, વિદેશ મંત્રાલયે કહ્યું- પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના

મધ્ય ઇઝરાયેલના શહેર બ્નેઇ બ્રાકમાં (Bnei Brak) મંગળવારે સાંજે એક મોટરસાઇકલ સવાર બંદૂકધારીએ ભીડવાળી જગ્યાએ ગોળીબાર (Shooting) કર્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું, વિદેશ મંત્રાલયે કહ્યું- પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના
Foreign Ministry spokesperson Arindam Bagchi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 3:48 PM

મધ્ય ઇઝરાયેલના શહેર બ્નેઇ બ્રાકમાં (Bnei Brak) મંગળવારે સાંજે એક મોટરસાઇકલ સવાર બંદૂકધારીએ ભીડવાળી જગ્યાએ ગોળીબાર (Shooting) કર્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. બાદમાં સુરક્ષા દળોએ હુમલાખોરને પણ ઠાર માર્યો હતો. તેલ અવીવ નજીક બાની બ્રાકમાં બે અલગ-અલગ વિસ્તારોમાં ફાયરિંગ થયું હતું. ભારતે આ હુમલા બાદ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi) કહ્યું કે, ભારત ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરે છે અને ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત પર શોક વ્યક્ત કરે છે.

ટ્વિટર પર તેમણે હુમલા અંગે ટ્વીટ કર્યું, ‘અમે ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે.’ અગાઉ મંગળવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ઇઝરાયેલ સમકક્ષ બેન્જામિન ગેન્ટ્ઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આતંકવાદી હુમલામાં જાનહાનિ પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને સંસ્કારી વિશ્વમાં તેનું કોઈ સ્થાન નથી.

ઇઝરાયેલમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો હુમલો

એવું કહેવાય છે કે, પીડિતોમાં એક પોલીસ અધિકારી છે જે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે બાકીના નાગરિકો હતા. ઇઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેલ અવીવથી લગભગ 31 માઇલ ઉત્તરમાં ઇઝરાયેલના શહેર હાડેરામાં રવિવારે આઇએસઆઇએસના કાર્યકરો દ્વારા ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ દરમિયાન એક પેલેસ્ટિનિયન બંદૂકધારીએ મંગળવારે મોડી રાત્રે ઇઝરાયેલી શહેર તેલ અવીવની બહાર પસાર થતા લોકો અને વાહનો પર ગોળીબાર કર્યો હતો એક અઠવાડિયામાં ત્રીજા ગોળીબાર અથવા છરીના હુમલામાં પાંચ લોકો માર્યા ગયા, પોલીસ ચેતવણીને આપી છે અને એલર્ટ પર છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

હુમલા બાદ ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટે શું કહ્યું

પોલીસ અને ઇઝરાયેલની નેશનલ ઇમરજન્સી મેડિકલ સર્વિસ મેગન ડેવિડ એડોમ (MDA)એ જણાવ્યું હતું કે, તેલ અવીવના ભીડવાળા ઉપનગર બનેઇ બ્રાક શહેરમાં બનેલી ઘટના દરમિયાન શૂટરને પોલીસે ગોળી મારી હતી. ફાયરિંગની આ ઘટના શા માટે બની તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હુમલાખોર વેસ્ટ બેન્કનો એક પેલેસ્ટિનિયન હતો. ઇઝરાયલના વડા પ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં ત્રીજા હુમલા બાદ દેશ “આરબ આતંકવાદની લહેર”નો સામનો કરી રહ્યો છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંદૂકધારી એસોલ્ટ રાઈફલ લઈને પસાર થઈ રહેલા લોકો પર ગોળીબાર કરતો હતો.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">