VIDEO: ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો કેર યથાવત, દેશમાં 24 કલાકમાં 49 હજાર નવા કેસ નોંધાયા
ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે દેશમાં કોરોનાના કેસનો આંકડો 13.37 લાખ પાર પહોંચ્યો છે. ભારતમાં 24 કલાકમાં 49 હજાર નવા કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 31,406થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે દેશમાં 8.50 લાખથી વધુ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 3.57 લાખ દર્દીઓ અને 24 કલાકમાં 9,610 નવા કેસ […]
ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે દેશમાં કોરોનાના કેસનો આંકડો 13.37 લાખ પાર પહોંચ્યો છે. ભારતમાં 24 કલાકમાં 49 હજાર નવા કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 31,406થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે દેશમાં 8.50 લાખથી વધુ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 3.57 લાખ દર્દીઓ અને 24 કલાકમાં 9,610 નવા કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો