ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે

ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે. બેઠકમાં તમામ દળના પ્રમુખો ભાગ લેશે. ત્યારે બેઠકમાં AAP, RJD અને AIMIMને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ચીની આર્મી અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણમાં ભારતના 20 જેટલા જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે […]

ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:31 PM

ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે. બેઠકમાં તમામ દળના પ્રમુખો ભાગ લેશે. ત્યારે બેઠકમાં AAP, RJD અને AIMIMને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ચીની આર્મી અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણમાં ભારતના 20 જેટલા જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કર્યા છે.

 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">