ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે
ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે. બેઠકમાં તમામ દળના પ્રમુખો ભાગ લેશે. ત્યારે બેઠકમાં AAP, RJD અને AIMIMને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ચીની આર્મી અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણમાં ભારતના 20 જેટલા જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે […]
ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે. બેઠકમાં તમામ દળના પ્રમુખો ભાગ લેશે. ત્યારે બેઠકમાં AAP, RJD અને AIMIMને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ચીની આર્મી અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણમાં ભારતના 20 જેટલા જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો