ભારતની Corona રસીની માગમાં વધારો, ટૂંક સમયમાં રસી 50થી વધુ દેશોમાં પહોંચશે

વિશ્વની સૌથી મોટા  રસીકરણ અભિયાન શરૂ કરવાની  સાથે  ભારતે માનવતા અને મિત્રતાને આગળ રાખીને વિશ્વના તમામ દેશોમાં રસી આપવાનું શરૂ કર્યું છે.

ભારતની Corona રસીની માગમાં વધારો, ટૂંક સમયમાં રસી 50થી વધુ દેશોમાં પહોંચશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 14, 2021 | 6:00 PM

વિશ્વની સૌથી મોટા Corona  રસીકરણ અભિયાન શરૂ કરવાની  સાથે  ભારતે માનવતા અને મિત્રતાને આગળ રાખીને વિશ્વના તમામ દેશોમાં Corona રસી આપવાનું શરૂ કર્યું છે. જેથી તેઓ પણ  કોરોના  સામે લડત આપી શકે. જેમાં દેશમાં  5  મિલિયન લોકોને રસી આપવાની સાથે સાથે  ભારતે એક પછી એક બીજા દેશોમાં રસી મોકલવાનું શરૂ કર્યું, ત્યારે વિશ્વના વિવિધ દેશોમાંથી કોરોના રસીની  માંગ વધી રહી છે. જેમાં  દેશના મુખ્ય સલાહકારના જણાવ્યા અનુસાર ખૂબ જ ટૂંક સમયમાં અમે રસીકરણ અભિયાનને અસર કર્યા વિના 50 થી વધુ દેશોમાં રસી મોકલીશું.

દેશમાં 16 જાન્યુઆરીથી Corona રસી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં, દેશભરના તબીબી લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણના બીજા તબક્કામાં, ફ્રન્ટલાઈન કાર્યકરને 4 ફેબ્રુઆરીથી રસી આપવામાં આવી છે. જેમાં પોલીસ, હોમગાર્ડઝ, ફાયર બ્રિગેડ, રેપિડ એક્શન ફોર્સ, મહેસૂલ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, પાલિકા, સફાઇ કામદારો રસી લેવાની છે. દેશમાં રસીકરણની ગતિ ધીરે ધીરે વધી રહી છે. અત્યાર સુધીમાં, 7 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. હાલમાં દેશમાં બે કંપનીઓ દ્વારા બનાવાયેલી રસી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં અન્ય ઘણી કંપનીઓની રસી પણ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.

પડોશી દેશોને ભેટ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભારત સરકારનું માનવું છે કે દેશની જનતાની જરૂરિયાત પૂરી કરવા માટે કોરોના રસી તેના પડોશીઓ તેમજ વિશ્વના અન્ય દેશોને આપવી જોઈએ. પીએમ મોદી સતત કહેતા આવ્યા છે કે ભારત અન્ય દેશોની મદદ માટે તેના વ્યાપક રસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે. ઘણા પડોશી દેશોએ ભેટ રૂપે ભારત દ્વારા બનાવેલી કોવિશિલ્ડ રસી મોકલી છે. એક તરફ દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ આ દેશો પણ મદદ કરે છે. ભારતની આ પહેલની દુનિયા પણ પ્રશંસા કરી રહી છે. અત્યાર સુધી ભારતે બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, ભૂટાન, માલદીવ, મોરેશિયસ, ઓમાન, સેશેલ્સમાં રસી મોકલી છે.

આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું છે કે કોવિડ -19 ની રસીના સંશોધનમાં ભારત કોઈ પણ દેશથી  પાછળ નથી. અમારી પ્રથમ અગ્રતા એ છે કે વાયરસ સામે રસી સંપૂર્ણપણે સલામત અને અસરકારક હોય. આ કિસ્સામાં આપણે સમાધાન કરવા માંગતા નથી. અમારા નિયમનકારો દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને રસીથી સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યાં છે. ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે દેશમાં સ્વદેશી રસી પર કામ ચાલી રહ્યું છે અને અપેક્ષા છે કે આવતા છ મહિનામાં આપણે દેશના  કરોડ લોકોને રસી ડોઝ આપી શકીશું.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">