આવકવેરાનું રીટર્ન ઈ ફાઈલ કર્યુ હોય પણ ITR-5 ના ભર્યું હોય, તો 30 સપ્ટેમ્બર સુધી ITR-5 ભરીને IT રીટર્ન રદ થતુ બચાવી શકાશે

કરદાતા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસે રાહત આપતી જાહેરાત કરી છે. આવકવેરાનું રીટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન ના કરાવ્યા હોવાના કારણે, રદ થઈ ગયેલ રીટર્ન માટે પેનલ્ટી અને કાનુની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. આવકવેરાનું રિટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન માટે આઈટીઆઈ ફોર્મ-5 ભરવાનું હોય છે. આ ફોર્મ ભરવાનું ઘણા કરદાતાઓ ભુલી જતા હોય છે. […]

આવકવેરાનું રીટર્ન ઈ ફાઈલ કર્યુ હોય પણ ITR-5 ના ભર્યું હોય, તો 30 સપ્ટેમ્બર સુધી ITR-5 ભરીને IT રીટર્ન રદ થતુ બચાવી શકાશે
Follow Us:
| Updated on: Jul 14, 2020 | 7:27 AM

કરદાતા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસે રાહત આપતી જાહેરાત કરી છે. આવકવેરાનું રીટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન ના કરાવ્યા હોવાના કારણે, રદ થઈ ગયેલ રીટર્ન માટે પેનલ્ટી અને કાનુની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. આવકવેરાનું રિટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન માટે આઈટીઆઈ ફોર્મ-5 ભરવાનું હોય છે. આ ફોર્મ ભરવાનું ઘણા કરદાતાઓ ભુલી જતા હોય છે. છેલ્લા પાંચ વર્ષ એટલે કે 2015-2016થી લઈને 2019-2020 સુધીના વર્ષમાં જે કોઈ કરદાતાએ ઈ વેરીફિકેશન માટેનું ફોર્મ આઈટીઆર-05 ના ભર્યું હોય તેવા કરદાતાને વધુ એક તક સીબીડીટીએ આપી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બેગ્લોર સીપીસી ખાતે આઈટીઆર-05 સ્પીડ પોસ્ટ કે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કરીને મોકલવા કહ્યું છે. આવા ફોર્મ 30મી સપ્ટેમ્બર સુધી ભરવાની તક આપવામાં આવી છે. બેગ્લોર સીપીસીએ, સીબીડીટીને જાણ કરી હતી કે મોટાભાગના કરદાતાઓએ તેમના રીટર્ન ઈ ફાઈલ કર્યા છે. પરંતુ તેના માટે જરૂરી આઈટીઆર 05 ના ભર્યુ હોવાના કારણે અનેક રીટર્ન પેન્ડીગ પડ્યા છે. આ રજૂઆત બાદ સીબીટીડીએ છેલ્લા પાંચ વર્ષમાં ઈ ફાઈલ કરનારા કરદાતાએ આઈટીઆર 5 ના ભર્યુ હોય તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવા જાણ કરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">