Madhya Pradeshમાં કથિત ગોડસે ભક્ત થયા કોંગ્રેસમાં સામેલ, પૂર્વ સીએમ કમલનાથ પણ રહ્યાં હાજર

Madhya Pradesh  હિન્દુ મહાસભાના નેતા બાબુલાલ ચૌરસિયા હવે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ Madhya Pradesh  માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે બાબુલાલ ચૌરસિયા 2017 માં ગ્વાલિયરમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપનાના કાર્યક્રમમાં સામેલ હતા.

Madhya Pradeshમાં કથિત ગોડસે ભક્ત થયા કોંગ્રેસમાં સામેલ, પૂર્વ સીએમ કમલનાથ પણ રહ્યાં હાજર
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 25, 2021 | 6:32 PM

Madhya Pradesh  હિન્દુ મહાસભાના નેતા બાબુલાલ ચૌરસિયા હવે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ Madhya Pradesh  માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે બાબુલાલ ચૌરસિયા 2017 માં ગ્વાલિયરમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપનાના કાર્યક્રમમાં સામેલ હતા. કોંગ્રેસ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. જ્યારે હિન્દુ મહાસભા સમય-સમય પર ગોડસેનું સન્માન કરવાની તક ચૂકતી નથી.

આવી સ્થિતિમાં તે સમજી શકાય છે કે હિન્દુ મહાસભા અને કોંગ્રેસ બંને એકબીજાની વિરુદ્ધ છે. બાબુલાલ ચૌરસિયા ગ્વાલિયરના કાઉન્સિલર પણ છે. જો કે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે, હું જન્મથી કોંગ્રેસી છું. પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં મેં પાર્ટી છોડી દીધી હતી. હું હિન્દુ મહાસભામાં જોડાયો લડ્યો અને જીત્યો. પાછળથી, મને સમજાયું કે હું તેમની વિચારધારામાં બંધ બેસતો નથી. ‘

જો કે આ અંગે હિન્દુ મહાસભાના બીજા નેતાએ કહ્યું કે, ‘કોંગ્રેસ તૂટવાની આરે છે. તેથી, કમલનાથ જી હિન્દુ મહાસભાના લોકોને  પાર્ટીમાં સામેલ કરી રહ્યાં છે કે  કારણ કે તેમની પાસે કાર્યકરો નથી. તેમણે કહ્યું કે (બાબુલાલ ચૌરસિયા) સ્ટેમ્પ પેપર પર સંસ્થાના જીવન સભ્ય તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસે તેમને ખરીદયા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગ્વાલિયરમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ પાઠકે બાબુલાલ ચૌરસિયાને સમર્થન આપતાં કહ્યું હતું કે, ‘પહેલા તો તે કોંગ્રેસમાં હતા પરંતુ તેઓ લડ્યા અને હિન્દુ મહાસભામાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા. અમારા પક્ષના નેતા (રાહુલ ગાંધીએ) તેમના પિતાના હત્યારાઓને માફ કર્યા છે. તેઓ ઘણા મોટા દિલના છે. તેમના કારણે જ ગોડસેની ઉપાસના કરનાર વ્યક્તિએ ગાંધીજીની ઉપાસના શરૂ કરી. ‘

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">