કેરળમાં PM MODIએ કહ્યું ‘હવે અન્નદાતા બનશે ઉર્જાદાતા’, કૃષિ સાથે સોલાર સેક્ટરને જોડવાની તૈયારી

PM MODIએ આજે ​​કેરળમાં વીજપ્રોજેક્ટ અને શહેરી વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. PM MODIએ કહ્યું કે 50 મેગાવોટનો કાસારગોડ સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

કેરળમાં PM MODIએ કહ્યું 'હવે અન્નદાતા બનશે ઉર્જાદાતા', કૃષિ સાથે સોલાર સેક્ટરને જોડવાની તૈયારી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 19, 2021 | 7:19 PM

PM MODIએ આજે ​​કેરળમાં વીજપ્રોજેક્ટ અને શહેરી વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. PM MODIએ કહ્યું કે 50 મેગાવોટનો કાસારગોડ સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતની સૌર ઉત્પાદન ક્ષમતા છેલ્લા 6 વર્ષમાં 13 ગણી વધી છે. સૌર ઉર્જાને વડાપ્રધાને એક નવો ઉર્જા વિકલ્પ ગણાવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે ભારત સોલાર એનર્જીના ક્ષેત્રમાં ઝડપથી કામ કરી રહ્યું છે. આગામી સમયમાં દેશના કૃષિ ક્ષેત્ર સાથે સોલાર સેક્ટરને જોડવામાં આવશે, જેના કારણે ખેડૂતો અન્નદાતા સાથે ઉર્જાદાતા પણ બનશે.

PM MODIએ કહ્યું કે ભારત સૌર ઉર્જાને ખૂબ મહત્વ આપી રહ્યું છે અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં અને આપણા ઉદ્યોગ સાહસિકો માટે સૌર ઉર્જા ફાયદાકારક રહેશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે વિકાસ અને સુશાસન જાતિ, ધર્મ કે ભાષાને જાણતા નથી. વિકાસએ દરેક માટે છે અને આ છે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ.’

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે તેમની જન્મજયંતિ પણ છે. તેમણે કહ્યું કે છત્રપતિને ભારતના તટપ્રદેશ સાથે વિશેષ લગાવ હતો. એક તરફ, તેમણે મજબૂત નૌકાદળ બનાવ્યું, બીજી તરફ તેમણે માછીમારોનું જીવન પણ સુધાર્યું. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર પણ આ જ વલણ સાથે આગળ વધી રહી છે.

આ પણ વાંચો: Gujarat : છ મહાનગરપાલિકામાં રવિવારે યોજાનારી ચુંટણી માટેના પ્રચાર પડધમ શાંત

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">