કેદારનાથ ધામમાં હવે યાત્રીઓએ પાણી માટે નહીં ખર્ચવા પડે પૈસા, જલ્દી જ લાગશે વોટર ATM

કેદારનાથ ધામમાં દર્શન માટે 16 કિલોમીટર ચાલવું પડે છે. આ દરમિયાન યાત્રીઓને પાણીની ખુબ જરૂર પડતી હોય છે. અને આ કારણે ત્યાં પાણીના ભાવ વધુ હોય છે. પરંતુ હવે આ મુશ્કેલનો સામનો નહીં કરવો પડે.

કેદારનાથ ધામમાં હવે યાત્રીઓએ પાણી માટે નહીં ખર્ચવા પડે પૈસા, જલ્દી જ લાગશે વોટર ATM
Water ATM
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 23, 2021 | 2:37 PM

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં યાત્રિકોને મફત પાણી મળશે. જી હા અને આ માટે વોટર એટીએમ લગાવવામાં આવી રહ્યા છે. કેદારનાથ ધામમાં પાણીની બોટલ ખૂબ મોંઘી મળતી હોય છે. જેમાં વોટર એટીએમને કારણે હવે શ્રદ્ધાળુઓને ઘણી રાહત મળશે. કેદારનાથ ધામમાં 16 કિલોમીટર લાંબુ ચાલીને દર્શને પહોંચવું પડે છે. અને આના કારણે બોટલમાં ભરેલા પાણીની કિંમત 50 રૂપિયા જેટલી હોય છે. મોંઘા પાણીને લીધે ગરીબ લોકોને તેને ખરીદવામાં ઘણી મુશ્કેલી પડે છે. તંત્રના આ પગલાથી દર્શન કરવા આવતા ભક્તોને મોટો ફાયદો થશે.

જિલ્લામાં ઓઇલ નેચરલ ગેસ નિગમ અને રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશનના કમ્યુનિટિ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ફંડમાંથી કેદારનાથ ધામ અને સરસ્વતી નદી નજીક વોટર એટીએમ ગોઠવવામાં આવી રહ્યા છે. ડીડીએમ પ્રવીણ કર્ણવાલના જણાવ્યા અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રયત્નોને કારણે કેદારનાથ અને સરસ્વતી નદી નજીક મહારત્ન કંપનીઓના બે વોટર એટીએમ ગોઠવવામાં આવી રહ્યા છે. જે રૂમમાં એટીએમ બનાવી રહ્યા છે તે રૂમમાં બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

1 કલાકમાં 500 લિટર સ્ટોરેજ ક્ષમતા એવું કહેવામાં આવી રહ્યું છે કે દર 1 કલાકમાં વોટર એટીએમ મશીન 500 લિટર સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. આશરે 85 લાખ રૂપિયાના ખર્ચે તેને સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. વોટર એટીએમ એ જાહેર આરઓ છે, જેથી એક જ સમયે એક વોટર એટીએમમાંથી 15 લોકો નિ: શુલ્ક પાણી પી શકશે. કેદારનાથ ધામમાં આવતા મુસાફરો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે દર્શનના માર્ગે મફત પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર આ પગલા લઈ રહ્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">