કોરોનાના ભયના લીધે IIM અમદાવાદનો કોન્વોકેશન સમારોહ સ્થગિત, જુઓ VIDEO
કોરોનાને લીધે વિવિધ કાર્યક્રમો રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવી રહ્યાં છે. દેશમાં પ્રતિષ્ઠિત અને અમદાવાદ ખાતે આવેલી અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે પણ કોરોનાના લીધે કોન્વોકેશન સમારોહને સ્થગિત કરી દીધો છે. આઈઆઈએમ લખનઉ બાદ આઈઆઈએમ અમદાવાદ દ્વારા પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આઈઆઈએમએ દ્વારા ભવ્ય કોન્વોકેશન યોજવામાં આવે છે. Web Stories […]
કોરોનાને લીધે વિવિધ કાર્યક્રમો રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવી રહ્યાં છે. દેશમાં પ્રતિષ્ઠિત અને અમદાવાદ ખાતે આવેલી અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે પણ કોરોનાના લીધે કોન્વોકેશન સમારોહને સ્થગિત કરી દીધો છે. આઈઆઈએમ લખનઉ બાદ આઈઆઈએમ અમદાવાદ દ્વારા પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આઈઆઈએમએ દ્વારા ભવ્ય કોન્વોકેશન યોજવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ
In view of the advisories issued by the Ministry of Health and Family Welfare & the World Health Organization to avoid large gatherings since the eruption of the COVID-19 #coronavirus we have decided to defer Annual Convocation scheduled for March 21, 2020 : @IIMAhmedabad tweeted pic.twitter.com/HMvu1xVemV
— Tv9 Gujarati (@tv9gujarati) March 12, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો