જો તમે ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરો છો તો જાણી લો આ નવો નિયમ, રેલવેએ મુસાફરોની સુવિધા માટે લીધો નિર્ણય

ભારતીય રેલવેએ યાત્રિયોની સુવિધાને લઈને ફરી એક પગલું ઉપાડ્યું છે. રેલવે વિભાગ દ્વારા સતત નિયમોમાં બદલાવ કરાઈ રહ્યો છે. IRCTCએ 7મેથી તત્કાલ બુકિંગના નિયમોમાં સરકાર દ્વારા બદલાવ કરી દેવાયા છે અને આ નિર્ણય મુસાફરોની અગવડતાને લઈને લેવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં જ્યારે પણ ટિકીટ બુક કરવાની હોય ત્યારે લોકો તત્કાલ સેવાનો લાભ લેતા હોય છે અને […]

જો તમે ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરો છો તો જાણી લો આ નવો નિયમ, રેલવેએ મુસાફરોની સુવિધા માટે લીધો નિર્ણય
Follow Us:
| Updated on: May 08, 2019 | 10:08 AM

ભારતીય રેલવેએ યાત્રિયોની સુવિધાને લઈને ફરી એક પગલું ઉપાડ્યું છે. રેલવે વિભાગ દ્વારા સતત નિયમોમાં બદલાવ કરાઈ રહ્યો છે.

IRCTCએ 7મેથી તત્કાલ બુકિંગના નિયમોમાં સરકાર દ્વારા બદલાવ કરી દેવાયા છે અને આ નિર્ણય મુસાફરોની અગવડતાને લઈને લેવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં જ્યારે પણ ટિકીટ બુક કરવાની હોય ત્યારે લોકો તત્કાલ સેવાનો લાભ લેતા હોય છે અને કાઉન્ટર પર વહેલાં આવે તેને પ્રથમ ટિકીટ મળે તેવું આયોજન કરાયું છે. 7મેના રોજથી રેલવે દ્વારા નવા નિયમોમાં એક ફેરફાર કરી દેવાયો છે જેમાં દેશના 19 સ્ટેશન પર સવારે 11 વાગ્યાને બદલે હવે 11.30 વાગ્યે ટિકીટ મળશે. પહેલાં 11 વાગ્યે ટિકીટ અપાતી હતી.

શા માટે કરાયો ફેરફાર?

એજન્ટોના ત્રાસના કારણે આ ફેરફાર કરાયો છે અને લોકોને તત્કાલ ટિકીટ મળી રહે તેવો ઉદ્દેશ્ય છે. નવા નિયમથી 10થી 12 વાગ્યા સુધીના સમયમાં વેબસાઈટ પરથી એજન્ટો ટિકીટ કાપી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે તત્કાલ કોટામાં આપવામાં આવતી ટિકીટને કેન્સલ કરી શકાતી નથી. પહેલાં એજન્ટો પોતાની મનમાની ટિકીટ ખરીદીને તેના મોટાભાવો મુસાફરો પાસેથી વસૂલતાં હતા જેને લઈને હવે લગામ લગાવી શકાશે. રેલવેએ કહ્યું કે નાના સ્ટેશનો પર સુરક્ષાનો પુરતો સ્ટાફ ન હોવાથી ટિકીટને લઈને મારામારીના બનાવો પણ બનતા હતા અને તેના લીધે મુસાફરોને પણ તકલીફ પડતી હતી.

TV9 Gujarati

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ક્યાં સ્ટેશનો પર લાગુ થશે આ વ્યવસ્થા?

શ્રીકૃષ્ણનગર, બાબતપુર, અંતુ, ગોસાઈગંજ, માલિપુર, જાફરાબાદ, આચાર્ય નારાયણ દેવનગર, જલાલગંજ, ખેતા સરાય, મરિયાહુ, શિવપુર, બાદશાહપુર, સેવાપુરી, જૌનપુર સિટી, મુસાફિર ખાના, લંભુઆ, ફૂલપુર, કુંડા હરનામગંજ અને કાનપુર બ્રિજનો સમાવેશ થાય છે.

 આ પણ વાંચો: કેમ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવાને કિડનેપ કરવા માંગે છે પ્રીતિ ઝિન્ટા?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">