Make In India: 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન ખરીદશે ભારતીય વાયુસેના, 1.25 લાખ કરોડનો કરાશે ખર્ચ

એરચીફ માર્શલ વિવેક રામ ચૌધરી તાજેત્તરમાં જ ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા છે. તેમને આરકેએસ ભદોરિયાની જગ્યા લીધી છે. આરકેએસ ભદોરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત થયા હતા.

Make In India: 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન ખરીદશે ભારતીય વાયુસેના, 1.25 લાખ કરોડનો કરાશે ખર્ચ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 11:36 PM

ભારતીય વાયુસેના (Indian Air Force) સતત પોતાની તાકાત વધારવામાં જોડાઈ છે. તેની હેઠળ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન(Multirole Fighter Aircraft)ની ખરીદીની તૈયારી કરવામાં આવી રહી છે. તેના માટે 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના એરચીફ માર્શલ વી.આર.ચૌધરી (Vivek Ram Chaudhary)એ તેની જાણકારી આપી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તેમને જણાવ્યું કે આ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન દ્વારા વાયુસેનામાં ઓછા પડતા ફાઈટર એરક્રાફ્ટ સ્કવાડ્રનની સંખ્યાને ટેકલ કરવામાં આવશે. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય વાયુસેના 36 અને રાફેલ ફાઈટર વિમાનનો ઓર્ડર આપશે. તેની પર તેમને કહ્યું કે રાફેલ પણ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાનનો ભાગ હશે.

એરચીફ માર્શલ વિવેક રામ ચૌધરી તાજેત્તરમાં જ ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા છે. તેમને આરકેએસ ભદોરિયાની જગ્યા લીધી છે. આરકેએસ ભદોરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત થયા હતા. નવા વાયુસેના પ્રમુખ ચૌધરી વાયુસેનાની પશ્ચિમી વાયુ કમાનના કમાન્ડર-ઈન-ચીફ તરીકે કામ કરી ચૂક્યા છે.

આ કમાનની પાસે સંવેદનશીલ લદ્દાખ ક્ષેત્ર (LAC)ની સાથે સાથે ઉત્તર ભારતના અન્ય ભાગમાં દેશના વાયુક્ષેત્રની સુરક્ષાની જવાબદારી હોય છે. ત્યારે વી.આર.ચૌધરી નવા વાયુસેના પ્રમુખ બન્યા બાદ ચીનની સાથે સંબંધોમાં થોડો સુધારો થવાની અપેક્ષા છે. ત્યારે નિવૃતિ પહેલા આર.કે.એસ ભદોરિયાએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્માકર પર શ્રદ્ધા સુમન અર્પિત કરી.

3800 કલાકથી વધારે સમય ઉડાવ્યા છે એરક્રાફ્ટ

રાષ્ટ્રીય સુરક્ષા એકેડમીના પૂર્વ વિદ્યાર્થી અને એરચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર 1982ના રોજ ભારતીય વાયુસેનામાં સામેલ થયા હતા. લગભગ 38 વર્ષના કરિયરમાં તેમને ભારતીય વાયુસેનાના અલગ અલગ પ્રકારના ફાઈટર અને ટ્રેનિંગ એરક્રાફ્ટસ ઉડાવ્યા છે. તેમને મિગ-21, મિગ-23 એમએફ, મિગ-29 અને સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર વિમાનોને 3,800 કલાકથી વધારે ઉડાનનો અનુભવ છે.

આ પણ વાંચો: Taiwan-China Tension: તાઈવાનના વિદેશ મંત્રીએ ચીનને ચેતવણી આપતા કહ્યું- ચીડવવાનો પ્રયાસ કરશો તો અમે યુદ્ધ માટે તૈયાર

આ પણ વાંચો: Lakhimpur Violence : મૃતક ત્રણ ખેડૂતોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, એકના પરિવારે ફરી પોસ્ટમોર્ટમની માંગણી કરી

આ પણ વાંચો: Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">