IAF COVID 19 RELIEF EFFORTS : ભારતીય વાયુસેનાએ 9 મે ના દિવસે 40 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો

IAF COVID 19 RELIEF EFFORTS : દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ઓક્સીજનની ઉભી થયેલી અછતને પહોચી વળવા વાયુસેના દ્વારા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો કોવીડ રાહત માલસામાન દેશના વિવિધ ભાગો તેમજ વિદેશમાંથી એરલીફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાએ 9 મે ના રોજ 0 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો હતો. 1) ઇન્ડિયન એરફોર્સના બે IL-76s […]

IAF COVID 19 RELIEF EFFORTS : ભારતીય વાયુસેનાએ 9 મે ના દિવસે 40 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ  સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો
IAF COVID 19 RELIEF EFFORTS - 9 MAY 2021
Follow Us:
| Updated on: May 10, 2021 | 10:16 PM

IAF COVID 19 RELIEF EFFORTS : દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ઓક્સીજનની ઉભી થયેલી અછતને પહોચી વળવા વાયુસેના દ્વારા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો કોવીડ રાહત માલસામાન દેશના વિવિધ ભાગો તેમજ વિદેશમાંથી એરલીફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાએ 9 મે ના રોજ 0 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ સહીતનો માલસામાન એરલીફ્ટ કર્યો હતો.

1) ઇન્ડિયન એરફોર્સના બે IL-76s વિમાનો ઇન્ડોનેશિયાના જકાર્તાથી 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સને વિમાનમાં લઇને વિઝાગ પર પહોંચ્યા.

2) વાયુસેનાના C-17 એ ઝેઓલાઇટ (મેડીકલ ઓક્સિજનનો કાચો માલ) ફ્રેન્કફર્ટથી મુંબઇ પહોચાડ્યો હતો. અન્ય બે C-17, ફ્રાન્સના બોર્ડઓક્સથી ઓક્સિજન જનરેટર્સને હિંડન એરબેઝ પર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને ઇઝરાઇલથી રિસ્પેરેટર્સને હિંડન એરબેઝ પર લાવી રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

3)ભારતમાં વાયુસેનાના C-17 એરક્રાફ્ટ દ્વારા 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ પુણેથી જામનગર, 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ ગ્વાલિયર અને ભોપાલથી રાંચી અને હિંડનથી રાંચી સુધી 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા.

4) અન્ય C-17 એરક્રફટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ વિજયવાડાથી ભુવનેશ્વર, 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ 4 ચંદીગઢથી રાંચી, 2 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ આગ્રાથી જામનગર, 2 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ હિંડનથી ભુવનેશ્વર, 6 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ હૈદરાબાદથી ભુવનેશ્વર અને 2 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ જોધપુરથી જામનગરમાં લાવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">