ગૃહમંત્રી રાજનાથ સિંહે બંગાળમાં બધી જ સીટો જીતવાનો દાવો કરતા કહ્યું કે ભાજપની લહેરથી તણાવમાં છે મમતા બેનર્જી

ગૃહમંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળમાં ભાજપ તમામ સીટો જીતશે તેવો દાવો કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે રાજયની બધી જ 42 સીટ પર ભાજપ જીત મેળવશે. પશ્ચિમ બંગાળની બધી જ સીટો પર ભાજપ જીતશે તેવો દાવો કરતા રાજનાથ સિંહે કહ્યું કે ભાજપ લહેરે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને તણાવમાં લાવી દીધા છે. […]

ગૃહમંત્રી રાજનાથ સિંહે બંગાળમાં બધી જ સીટો જીતવાનો દાવો કરતા કહ્યું કે ભાજપની લહેરથી તણાવમાં છે મમતા બેનર્જી
Follow Us:
| Updated on: May 11, 2019 | 7:05 AM

ગૃહમંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળમાં ભાજપ તમામ સીટો જીતશે તેવો દાવો કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે રાજયની બધી જ 42 સીટ પર ભાજપ જીત મેળવશે.

પશ્ચિમ બંગાળની બધી જ સીટો પર ભાજપ જીતશે તેવો દાવો કરતા રાજનાથ સિંહે કહ્યું કે ભાજપ લહેરે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને તણાવમાં લાવી દીધા છે. તેઓ એટલા તણાવમાં છે કે વડાપ્રધાન મોદીના ફોનનો જવાબ પણ નથી આપી રહ્યાં.

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આખો દેશ સમજી શકે છે કે ભાજપની લહેર આખા બંગાળમાં ફેલાઈ રહી છે. પાર્ટી તમામ લોકસભા સીટો પર જીતનો ઝંડો ફરકાવશે. રાજનાથ સિંહે બંગાળ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે મુખ્યમંત્રી બન્યા પહેલા મમતા બેનર્જીએ જે વચનો કર્યા હતા તેને પુરા કરવામાં તે નિષ્ફળ રહ્યાં છે. ગૃહમંત્રીએ લોકોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">