દિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છું. HM Amit Shah in Lok Sabha on Delhi violence: I would like to place […]

દિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 12:56 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છું.

ગૃહપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસમાં જે પ્રકારે દેશ અને દુનિયામાં આ હિંસાને પ્રસ્તુત કરવામાં આવી રહી છે અને આજે પણ ગૃહમાં જે પ્રકારે રાખવાનો પ્રયત્ન થયો છે. હું મોટા સંયમની સાથે તેને સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ પણ જ્યારે હિંસાની વાત હોય અને પોલીસ મેદાનમાં ઝઝુમી રહી હોય અને તેને તપાસ કરી આગળ પણ તેના તથ્યોને કોર્ટની સામે રાખવાના છે તો તે સમયે આપણે વાસ્તવિકતાને સમજવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે 27 તારીખથી અત્યાર સુધી 700થી વધારે FIR દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે 300થી વધારે લોકો ઉત્તરપ્રદેશથી આવ્યા હતા. આ એક મોટું કાવતરૂં હતું. શાહે કહ્યું કે દિલ્હી પોલીસના માથે સૌથી મોટી જવાબદારી હિંસા રોકવાની હતી. 24 ફેબ્રુઆરી 2020એ 2 વાગ્યાની આસપાસ પ્રથમ સુચના પ્રાપ્ત થઈ હતી અને અંતિમ સુચના 25 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે પ્રાપ્ત થઈ. દિલ્હી પોલીસે 36 કલાકમાં હિંસાને સમાપ્ત કરવાનું કામ કર્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે હું બીજા દિવસે ત્યાં ગયો, જ્યાં સુધી કોઈ ઘટના થઈ નહતી. હું સાંજે 6.30 વાગ્યે ત્યાં ગયો અને આગળના દિવસે શ્રીમાન ટ્રમ્પના જેટલા પણ કાર્યક્રમ હતા, તે કોઈ પણ કાર્યક્રમમાં હું ગયો નહીં. તમે મારી પર સવાલ ઉઠાવી શકો છો અને તમારો એ અધિકાર છે પણ તથ્યોની સાથે તોડફોડ કરવાનો કોઈને પણ અધિકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">