જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર, હિઝબુલનો કમાન્ડર નિસાર ખાંડે થયો ઠાર, સેનાને મળી આવી AK-47

જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) અનંતનાગમાં ચાલી રહેલી લશ્કર (Army)અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં હિજબુલનો એક આતંકવાદી ઠાર કરવામાં આવ્યો હતો. જે હિજબુલનો કમાન્ડર એચ.એમ નિસાર ખાંડે હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર, હિઝબુલનો કમાન્ડર નિસાર ખાંડે થયો ઠાર, સેનાને મળી આવી AK-47
Enconter in Anantnag
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 11:44 AM

Anantnag Encounter: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલી અથડામણમાં સેનાએ (Army)હિઝબુલના એક આતંકવાદીને (Terrorist) ઠાર કર્યો છે. શુક્રવાર રાતથી ચાલી રહેલી અથડામણમાં લશ્કરના ત્રણ જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે અને સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તો શોપિયામાં પણ આતંકવાદીઓએ પ્રવાસી મજૂરો પર ગ્રેનેડ ફેંકયા હતા.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

નિસાર ખાંડે પાસેથી AK-47 મળી આવી

સેનાએ કરેલી કામગીરીમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો આતંકવાદી કમાંડર એચએમ નિસાર ખાંડેનું મોત થયું છે. ખાંડે પાસેથી પોલીસને વાંધાજનક સામગ્રી, દારૂ ગોળો અને હથિયાર મળી આવ્યા હતા. તેમજ તેની પાસેથી એકે-47 પણ મળી આવી હતી તો ગત રોજ રાત્રે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ ગ્રેન્ડ ફેંકયા હતા, જેના કારણે બે પ્રવાસી મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રવાસી મજૂરો થયા ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ ફરી એકવાર પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ પ્રવાસી શ્રમિકો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં બે પ્રવાસી શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. કાશ્મીરમાં પ્રવાસીઓને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને 26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ નોંધાઈ છે. શરૂઆતમાં એવી જાણકારી મળી હતી કે સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ બાદમાં પોલીસે સ્પષ્ટ કર્યું કે આ આતંકી હુમલો છે. બ્લાસ્ટ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આતંકીઓએ પ્રવાસીઓ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">