મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં

જો તમે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો તેને કરી લેજો. તેમજ જો તમે તમારા પાન કાર્ડને  આધાર સાથે લિંક કરી દીધું છે તો તે તમે કેવી રીતે ચેક કરી શકશો. ચાલો અમે તમને જણાવીએ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાયેલું છે કે નહીં.

મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં
જાણો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં
Follow Us:
| Updated on: Apr 04, 2021 | 10:54 AM

ભારતીય આવકવેરા વિભાગે તમામ PAN ને  આધાર સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. તેથી જો તમે હજી સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું ઝડપથી કરી લેજો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ કાયમી એકાઉન્ટ નંબર (પાન ) અને આધાર સાથે લિંક કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ2021 હતી તે વધારીને હવે 30 જુન 2021 નક્કી કરી છે,

તેથી જો તમે તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો તેને કરી લેજો. તેમજ જો તમે તમારા પાન કાર્ડને  આધાર સાથે લિંક કરી દીધું છે તો તે તમે કેવી રીતે ચેક કરી શકશો. ચાલો અમે તમને જણાવીએ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાયેલું છે કે નહીં.

સ્ટેપ : ૦૧ 

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જેની માટે તમારે સૌ પ્રથમ ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ https://www1.incometaxindiaefiling.gov.in/home ની મુલાકાત લો. તેની બાદ તમને વેબસાઈટ ડાબી બાજુએ લિંક આધારનો વિકલ્પ દેખાશે. આ લિંકને ક્લિક કરવાથી નવું પેજ ખુલશે. જેમાં લિંક આધારનો વિકલ્પ હશે.

સ્ટેપ : ૦૨ 

આ પેજ પર પર તમને ઉપર તરફ અહીં ક્લિક કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કર્યા પછી, તમને તમારો પાન નંબર અને આધાર નંબર પૂછવામાં આવશે. તેની બાદ તમારે વ્યૂ લિંક આધાર સ્ટેટસ બટન પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ : ૦૩ 

તેની બાદ જો પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો પછી “તમારુ પાન આધાર નંબર સાથે લિંક છે XXXXXXXX134” નો સંદેશ ગ્રીન ટિક સાથે સ્ક્રીન પર પોપ અપ થશે. આ રીતે, તમે સરળતાથી જાણી શકો છો કે તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક થયું છે કે નહીં

30 જુન ૨૦૨૧ સુધી પાન કાર્ડ સાથે આધારને લિંક કરી શકાશે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચના રોજ કોરોનાના લીધે ઉભી થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને PANકાર્ડ સાથે આધાર નંબર જોડવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. જેમાં હવે 30 જુન ૨૦૨૧ સુધી પાન કાર્ડ સાથે આધારને લિંક કરી શકાશે

આ અંગે સીબીડીટીએ કહ્યું હતું કે કરદાતાઓ તરફથી રજૂઆતો આવી હતી કે કોરોનાના પગલે પાન સાથે આધાર લિંકની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે. જેના પગલે કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પાન સાથે આધારને લિંક કરવાની તારીખ 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">