VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આ પ્રકારનું રામમંદિર અયોધ્યામાં બનશે!
સુપ્રીમ કોર્ટે એક તરફ જ્યાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ કર્યો છે. ત્યાં બીજી તરફ અયોધ્યામાં કેવું રામમંદિર બનશે તેનો નકશો સામે આવ્યો છે. તસવીરો મુજબ આ પ્રકારનું રામમંદિર અયોધ્યામાં બની શકે છે. જુઓ VIDEO આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ દેશભરના નેતાઓના મંતવ્ય, PM મોદીએ કહી આ વાત Web Stories View more […]
સુપ્રીમ કોર્ટે એક તરફ જ્યાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ કર્યો છે. ત્યાં બીજી તરફ અયોધ્યામાં કેવું રામમંદિર બનશે તેનો નકશો સામે આવ્યો છે. તસવીરો મુજબ આ પ્રકારનું રામમંદિર અયોધ્યામાં બની શકે છે. જુઓ VIDEO
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ દેશભરના નેતાઓના મંતવ્ય, PM મોદીએ કહી આ વાત