સિંહોના સ્થળાંતર માટે 6 સ્થળો શોધાયા, પ્રોજેક્ટ લાયન અંતર્ગત થશે સિંહોનું સ્થળાંતર ?

સિંહોના સ્થળાંતર માટે નિષ્ણાતો ભાર  મૂકી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ પ્રોજેકટ લાયનની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સિંહોના સ્થળાંતર માટેના સ્થળ શોધી કઢાયા છે. સિંહોના સ્થળાંતર માટે દેહરાદુન સ્થિત વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ સિંહોના સ્થળાંતર માટેના 6 સ્થળ શોધી કાઢવામાં […]

સિંહોના સ્થળાંતર માટે 6 સ્થળો શોધાયા, પ્રોજેક્ટ લાયન અંતર્ગત થશે સિંહોનું સ્થળાંતર ?
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 25, 2020 | 3:46 PM

સિંહોના સ્થળાંતર માટે નિષ્ણાતો ભાર  મૂકી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ પ્રોજેકટ લાયનની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સિંહોના સ્થળાંતર માટેના સ્થળ શોધી કઢાયા છે. સિંહોના સ્થળાંતર માટે દેહરાદુન સ્થિત વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ સિંહોના સ્થળાંતર માટેના 6 સ્થળ શોધી કાઢવામાં આવ્યા છે.આ 6 સ્થળોમાં 3 રાજસ્થાન, 2 મધ્યપ્રદેશ અને 1 ગુજરાતના સ્થળનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અંબાજી પાસે આવેલું જેસોર બાલારામ રણ , મધ્યપ્રદેશનું મુકુંદરા હિલ, સિતામાતા અભ્યારણ્ય,કુંભલ ગઢ સેન્ચુરી , રાજસ્થાનનું ગાંધીસાગર જંગલ અને માધવ નેશનલ પાર્ક નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સિંહોને મધ્યપ્રદેશના કુનો પાલપોરમાં ખસેડવાનો પ્રોજેક્ટ વર્ષોથી ચાલે છે. આપને જણાવી દઇએ કે એક જ જગ્યાએ એક સરખા વાતાવરણથી સિંહો નબળા પડતા હોવાનું તારણ કઢાયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">