પરપ્રાંતિયોની મુશ્કેલી થઈ દૂર, રાજ્યભરમાંથી ટ્રેનો થઈ રવાના
રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી. આ પણ વાંચો: અમદાવાદમાં […]
રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો