પરપ્રાંતિયોની મુશ્કેલી થઈ દૂર, રાજ્યભરમાંથી ટ્રેનો થઈ રવાના

રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી. આ પણ વાંચો: અમદાવાદમાં […]

પરપ્રાંતિયોની મુશ્કેલી થઈ દૂર, રાજ્યભરમાંથી ટ્રેનો થઈ રવાના
Follow Us:
| Updated on: May 06, 2020 | 2:06 PM

રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">