ચીન સાથે તણાવભર્યા વાતાવરણમાં સૈન્ય માટે મોદી સરકારનો મહત્વનો નિર્ણય. 500 કરોડની તાકીદે કરી ફાળવણી

ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તણાવભરી પરસ્થિતિમાં સૈન્ય જવાનો માટે  મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  ભારતીય સૈન્યને રૂ. 500 કરોડની તાકીદે ફાળવણી કરી છે. ભારતીય સૈન્ય, તેમને ગમે તે સ્થિતિમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના હથિયારો કે હથિયાર પ્રણાલીની ખરીદી કરી શકે તે માટે આ ફંડની ફાળવણી કરી છે.  ગલવાન ખીણ પ્રદેશની ઘટના […]

ચીન સાથે તણાવભર્યા વાતાવરણમાં સૈન્ય માટે મોદી સરકારનો મહત્વનો નિર્ણય. 500 કરોડની તાકીદે કરી ફાળવણી
Govt grants emergency funds to armed forces
Follow Us:
| Updated on: Jun 21, 2020 | 1:03 PM

ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તણાવભરી પરસ્થિતિમાં સૈન્ય જવાનો માટે  મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  ભારતીય સૈન્યને રૂ. 500 કરોડની તાકીદે ફાળવણી કરી છે. ભારતીય સૈન્ય, તેમને ગમે તે સ્થિતિમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના હથિયારો કે હથિયાર પ્રણાલીની ખરીદી કરી શકે તે માટે આ ફંડની ફાળવણી કરી છે.  ગલવાન ખીણ પ્રદેશની ઘટના બાદ વાયુસેનાના વડાએ તણાવગ્રસ્ત લેહ અને લદાખની મુલાકાત લીધી હતી. તો રક્ષાપ્રધાન રાજનાથસિંહ સાથે ચીફ ઓફ આર્મી તેમજ ત્રણેય પાંખના વડાઓ  મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ મોદી સરકારે રૂ. 500 કરોડની તાકીદની ફાળવણી કરી છે. ભારતીય સૈન્યને ફાળવેલા આકસ્મિક ફંડમાંથી આધુનિક શસ્ત્રો કે શસ્ત્ર પ્રણાલીની ખરીદી કરવામાં આવશે. જુઓ વિડીયો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">