ઘરની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઘરની અંદર ચાર દિવાલોની વચ્ચે અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર કરાયેલી ટીપ્પણી અપરાધ હોતો નથી. શિર્ષ કોર્ટે આ સાથે જ ગુરુવારે એક વ્યક્તિના સામે એસસી-એસટી કાયદાને લઇને એક મકાનમાં મહિલાના અપમાનના આરોપને ફગાવી દીધો હતો. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની પેનલ કહ્યુ હતુ […]

ઘરની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીઃ સુપ્રીમ કોર્ટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 07, 2020 | 12:33 PM

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઘરની અંદર ચાર દિવાલોની વચ્ચે અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર કરાયેલી ટીપ્પણી અપરાધ હોતો નથી. શિર્ષ કોર્ટે આ સાથે જ ગુરુવારે એક વ્યક્તિના સામે એસસી-એસટી કાયદાને લઇને એક મકાનમાં મહિલાના અપમાનના આરોપને ફગાવી દીધો હતો. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની પેનલ કહ્યુ હતુ કે, કોઇ વ્યક્તિ માટે તમામ અપમાન અને ધમકી એસસી-એસટી કાયદા હેઠળ અપરાધ હોતો નથી. આવુ ત્યાર જ થઇ શકે છે, જ્યારે વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ થી આવતો હોય.

પેનલે સાથે એ પણ કહ્યુ કે, યાચિકા કર્તા હિતેશ વર્માની સામે અન્ય અપરાધોને લઇને નોંધાયેલી એફઆઇઆર સંબંધિત કોર્ટ કાયદા મુજબ સુનાવણી કરતી રહેશે. વર્માએ ઉત્તરાખંડ હાઇકોર્ટના એ આદેશને પડકાર્યો હતો જેમાં કોર્ટે આરોપ પત્ર અને સમન રદ કરવાની યાચિકાને ખારીજ કરી દીધી હતી. પેનલે પોતાના 2008 ના એક હુકમને ટાંકીને કહયુ હતુ કે, જેમાં સમાજમાં અપમાન અને બંધીયાર સ્થળ પર કરવામાં આવેલી ટીપ્પણીના વચ્ચે ફર્ક દર્શાવ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે તે વખતના હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે, જો આરોપ મકાન ની બહાર જેમ કે ઘરના બગીચામાં, બાલકનીમાં અથવા કંપાઉન્ડની બહાર કરવામાં આવ્યો હોય, કે જ્યાં થી આવતા જતા કોઇએ જોયો કે સાંભળ્યો હોય ત્યારે તેને સાર્વજનિક માનવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ મામલામાં એફઆઇઆર ના મુજબ ટિપ્પણી ઘરની ચાર દિવાલની વચ્ચે કરવામાં આવી હતી. બહારની કોઇ પણ વ્યક્તિએ સાંભળી નહોતી, ના તો કોઇ મિત્ર કે સગા સંબંઘી ત્યાં હાજર હતા. આવી સ્થિતીમાં અપરાધ માની શકાય નહી. પેનલે કહ્યુ કે આરોપ પત્રમાં કેટલાક સાક્ષીઓના નામ છે, પરંતુ એ નક્કિ નથી કે એ લોકો ત્યાં હાજર હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">