Ghaziabad અકસ્માતમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત, હરકતમાં આવેલા તંત્રએ ત્રણની કરી ધરપકડ

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના મુરાદનગરમાં સ્મશાનસ્થળમાં અત્યાર સુધીમાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે.

Ghaziabad અકસ્માતમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત, હરકતમાં આવેલા તંત્રએ ત્રણની કરી ધરપકડ
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 04, 2021 | 9:51 AM

Gaziabad-Muradanagar News- દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના મુરાદનગરમાં સ્મશાનસ્થળમાં અત્યાર સુધીમાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાની નોંધ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત અને કાર્યવાહી પ્રદાન કરવા સૂચના આપી હતી. કોન્ટ્રાક્ટર, મ્યુનિસિપલ એક્ઝિક્યુટિવ ઓફિસર સહિત ઘણા લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. આ કેસમાં ઇઓ, ઇજનેર અને સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કોન્ટ્રાક્ટર ફરાર છે.

નિહારિકાસિંહ – ઇઓ, મુરાદનગર પાલિકા ચંદ્રપાલ – જુનિયર ઇજનેર આશિષ- સુપરવાઈઝર અજય ત્યાગી – ઠેકેદાર

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ તે લોકો છે જેની બેદરકારીથી ગાઝિયાબાદના મુરાદનગરમાં બે ડઝનથી વધુ લોકોની ઝિંદગી ગઇ છે. ગાઝિયાબાદ પોલીસે આ ચારેય લોકો સહિત કેટલાક લોકો સામે એફઆઈઆર નોંધી છે. તે જ સમયે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદ પ્રશાસનને આ અકસ્માતનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ દુ:ખ વ્યકત કર્યું હતું

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">