કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી

ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 5:57 PM

ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
200-indians-housed-in-itbp-camp-got-leave-harshvardhan-met-them

કેમ્પમાં રહેલાં ભારતીયો સાથે મુલાકાત કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન

આ પણ વાંચો :   કોરોના વાઈરસને લઈને ચીનથી આવ્યા સારા સમાચાર, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે સેનાની હોસ્પિટલમાં જે 406 લોકો છે તેમાંથી 200 લોકોને પોતાના ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. સરકાર ધીમેધીમે ક્રમાનુસર ઘરે મોકલશે. આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે કે તેઓને કોરોના વાઈરસની અસર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય ભારતીય વિમાન ચીન દવાઓ અને મેડિકલના ઉપકરણો લઈને જઈ રહ્યું છે તો સરકારે જાહેરાત કરી છે કે જો કોઈ ભારતીય બાકી રહી ગયા હોય તો તે આ વિમાન દ્વારા પરત પોતાના દેશ આવી શકે છે. કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 1800 લોકોના મોત વૈશ્વિક સ્તરે થયા છે. ભારતમાં 3 શંકાસ્પદ કેસની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેવી માહિતી પણ સરકારે આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">