રામજન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટ સાથે છ લાખની છેતરપિંડી, બોગસ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડ્યા રૂપિયા

રામ મંદિરના નિર્માણની જવાબદારી જેમની છે તે, રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે રૂપિયા છ લાખની છેતરપિંડી થઈ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લોકો દ્વારા મળતા દાન જે બેંકના ખાતામાં એકઠા થાય છે, તેમાથી કોઈ ભેજાબાજે રૂપિયા છ લાખની રકમ ઉપાડી લીધી છે. રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચપંતરાયે અયોધ્યા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી […]

રામજન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટ સાથે છ લાખની છેતરપિંડી, બોગસ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડ્યા રૂપિયા
Follow Us:
| Updated on: Sep 11, 2020 | 1:09 PM

રામ મંદિરના નિર્માણની જવાબદારી જેમની છે તે, રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે રૂપિયા છ લાખની છેતરપિંડી થઈ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લોકો દ્વારા મળતા દાન જે બેંકના ખાતામાં એકઠા થાય છે, તેમાથી કોઈ ભેજાબાજે રૂપિયા છ લાખની રકમ ઉપાડી લીધી છે.

રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચપંતરાયે અયોધ્યા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી કોઈએ બોગસ ચેક દ્વારા છ લાખ રૂપિયા ઉપાડી લીધા છે. ટ્રસ્ટ સાથે થયેલી છેતરપિંડીની જાણ ત્યારે થઈ કે, જ્યારે બેંકમાંથી ફોન આવ્યો કે એવુ લાગે છે કે, ચેક ઉપર જે સહી છે તે બનાવટી લાગે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, જે ભેજાબાજે ટ્ર્સ્ટના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા છે તેણે ચેકને બે વાર ક્લોન કર્યો હતો. અને ત્રીજીવાર ક્લોન કરવા જતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">