પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવવામાં આવી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવી દેવામાં આવી છે અને હવે તેમને માત્ર Z+ સુરક્ષા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે નિર્ધારિત સમય પછી સુરક્ષા વ્યવસ્થાનો રિવ્યૂ કરવામાં આવે છે. આ સામાન્ય પ્રક્રિયા છે અને તેની હેઠળ જ સુરક્ષા ઘટાડવા અને વધારવાનો નિર્ણય લેવામાં આવે છે. મનમોહન સિંહને Z+ સુરક્ષા મળતી રહેશે પણ અત્યાર […]
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવી દેવામાં આવી છે અને હવે તેમને માત્ર Z+ સુરક્ષા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે નિર્ધારિત સમય પછી સુરક્ષા વ્યવસ્થાનો રિવ્યૂ કરવામાં આવે છે. આ સામાન્ય પ્રક્રિયા છે અને તેની હેઠળ જ સુરક્ષા ઘટાડવા અને વધારવાનો નિર્ણય લેવામાં આવે છે.
મનમોહન સિંહને Z+ સુરક્ષા મળતી રહેશે પણ અત્યાર સુધી તેમને SPG સુરક્ષા મળતી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે હાલના સુરક્ષા કવર રિવ્યૂ નક્કી સમય પર થતી નિયમિત વ્યવસ્થા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રિવ્યૂ અને જોખમની આશંકાને જોતા આ નિર્ણય લેવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને Z+ સુરક્ષા મળતી રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
SPG સુરક્ષા હવે દેશના માત્ર 4 લોકોની પાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ સુરક્ષા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળી રહી છે. મુખ્યત્વે જોખમ કે સુરક્ષાની સ્થિતીને જોતા વડાપ્રધાનના પરિવારને પણ SPG સુરક્ષા આપવાની જોગવાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]